ETV Bharat / state

સરકારી નોકરીની લાલચમાં લાખો ગુમાવ્યાં, બિન સચિવાલય પરીક્ષા ફ્રોડ

author img

By

Published : Jan 9, 2023, 9:14 PM IST

સરકારી નોકરીની લાલચમાં લાખો ગુમાવ્યાં, બિન સચિવાલય પરીક્ષા ફ્રોડ
સરકારી નોકરીની લાલચમાં લાખો ગુમાવ્યાં, બિન સચિવાલય પરીક્ષા ફ્રોડ

બિન સચિવાલય પરીક્ષાના નામે વધુ એક છેતરપિંડીનો ( Bin Sachivalay Exam Fraud ) કિસ્સો બહાર આવ્યો છે. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે ભાવનગરના યુવાન સાથે બિન સચિવાલયની પરીક્ષામાં પાસ થવાની ( Bin Sachivalay Exam Fraud lGandhinagar )ગેરંટી અને સરકારી નોકરી આપવાની લાલચ (Lure of government jobs ) ભરી ગેરંટી આપી લેભાગુ તત્વોએ લાખો રુપિયા ગપચાવી લીધાં છે. ગાંધીનગર પોલીસ (Gandhinagar Police )મામલાને લઇ એક્શનમાં છે.

કોણે સંપર્ક કરાવ્યો તે બાબતની પણ તપાસ શરુ

ગાંધીનગર આજના યુવાનોને સરકારી નોકરીનો ખૂબ જ ક્રેઝ છે. ત્યારે પૈસા આપીને પણ ગમે તેમ કરીને સત્કારી નોકરી મેળવવાના પ્રયાસો યુવાનો દ્વારા કરવામાં આવે છે. જ્યારે ભૂતકાળમાં આવા અનેક દોડ પકડાયા છે. ત્યારે વધુ એક છેતરપિંડીનો કિસ્સો ( Bin Sachivalay Exam Fraud )ગાંધીનગરમાં સામે આવ્યો છે .જેમાં સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે ભાવનગરના યુવાન સાથે બિન સચિવાલયની પરીક્ષા (Non Secretarial Exam Fraud )માં પાસ થવાની ગેરંટી અને સરકારી નોકરી આપવાની લાલચ (Lure of government jobs ) આપી 2 લેભાગુ તત્વોએ 7.48 લાખની છેતરપિંડી (Gandhinagar Crime News )કરી છે. ગાંધીનગર પોલીસે (Gandhinagar Police )વધુ તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો બિન સચિવાલય પરીક્ષા શરૂ થાય તે પહેલાં 2 ઉમેદવાર ચોરીનો પ્રયાસ કરવા જાય તે પહેલા પકડાયા

વર્ષ 2019માં યોજાઈ હતી પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019 માં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા (Bin Sachivalaya Clerk Exam 2022) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરનો યુવાન ગાંધીનગરમાં સેક્ટર 2 માં આવીને પરીક્ષાની ( Bin Sachivalay Exam Fraud )તૈયારી કરી રહ્યો હતો. ત્યારે જ ભાવનગરના દિનેશ પટેલ સાથે નાથુસિંહ વણઝારા અને તેના પુત્ર અનિલસિંહ વણઝારા સાથે મુલાકાત થઈ હતી અને બંને વ્યક્તિએ દિનેશ પટેલને સરકારી નોકરી અપાવવાની ગેરંટી (Lure of government jobs ) આપી હતી. જેમાં પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા અને ત્યારબાદ તબક્કા વાત સાત લાખ રૂપિયા અને 48 હજાર રૂપિયા બેંક મારફતથી ચૂકવવામાં આવ્યા હતાં. જેનું પરિણામ હમણાં થોડા દિવસ અગાઉ જ બિન સચિવાલય પરીક્ષા (Bin Sachivalaya Clerk Exam 2022) પરિણામ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ દિનેશ પટેલનું નામ ન હોવાના કારણે તેઓએ બંને વ્યક્તિના સંપર્ક સાંધ્યા હતાં પરંતુ કોઈ પણ સંપર્ક થયો (Gandhinagar Crime News )નહીં. જ્યારે તેના પુત્ર અનિલ વણઝારાએ હું તમને ઓળખતો ન હોવાનો જવાબ આપ્યો હતો. જેને લઈને ભાવનગરના યુવાને સેક્ટર સાત પોલીસ સ્ટેશન (Gandhinagar Police )ખાતે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો પૈસા ટ્રાન્સફર, બેંકમાંથી બોલુ છુ કહીને મહિલા સાથે લાખોની છેતરપીંડી કરનારો બંગાળથી ઝડપાયો

વર્ષ 2018માં પરીક્ષાની થઈ હતી જાહેરાત વર્ષ 2018માં રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલયની પરીક્ષા ( Bin Sachivalay Exam Fraud ) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આ બંને યુવાનોએ બિન સચિવાલયની સરકારી નોકરી અપાવવાની લાલચ (Lure of government jobs ) આપીને દિનેશ સાથે કુલ સાત લાખ 48 હજાર રૂપિયાનો વહીવટ કર્યો હતો. જે ટુકડે ટુકડે આપવામાં આવ્યો હતો. જ્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને દિનેશ પટેલનું નામ પણ આવ્યું નથી ત્યારે દિનેશ પટેલે બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ (Gandhinagar Crime News )નોંધાવી છે.

આ પણ વાંચો બિનસચિવાલયની પરીક્ષા જાહેર કરતો ફેક લેટર વાઇરલ, સરકારે આપ્યા તપાસના આદેશ

શું કહ્યું પોલીસ વિભાગે સમગ્ર ઘટના બાબતે ગાંધીનગર ડીવાયએસપી લીના પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફરિયાદી અને આરોપી વર્ષ 2019 માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને સરકારી નોકરી ( Bin Sachivalay Exam Fraud ) આપવા માટેની વાતચીત થઈ હતી જ્યારે આ લાલચ (Lure of government jobs ) માં આવીને દિનેશ પટેલે સાત લાખ રૂપિયા રોકડા અને 48 હજાર રૂપિયા બેંક ટ્રાન્સફરથી આપવામાં આવ્યા હતા જ્યારે તેમ છતાં પણ તેમના કોઈપણ પ્રકારનો પરિણામ મળ્યું (Gandhinagar Crime News )ન હતું. જેથી તેઓએ આરોપી સાથે ફરીથી કોન્ટેક્ટ કરીને પૈસાની પરત માંગ કરી હતી. પરંતુ પૈસા પાછા ન આપતા આ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આ બંને વ્યક્તિ વચ્ચે કોણે સંપર્ક કરાવ્યો તે બાબતની પણ તપાસ હાલ ગાંધીનગર પોલીસ (Gandhinagar Police )કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.