ડાંગ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા મળતા ઉત્પાદનોની ગુણવત્તા અને તેની બજાર કિંમતને કારણે ખેડૂતોની આવક બમણી કરવા સાથે જળ, જમીન, અને ગાયની નસ્લને દુષિત થતી બચાવવા એ આપણી સહિયારી જવાબદારી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશ વિના સ્વયં 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતા રાજ્યપાલે તેમની ખેતીના સ્વાનુભાવો વર્ણવી ડાંગના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે દેશી ગાયના જતન, સંવર્ધન સાથે સૌના સહિયારા પ્રયાસોથી ખેડૂતોના કલ્યાણની દિશામાં આગળ વધવાની અપીલ કરી હતી.
ડાંગ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા મળતા ઉત્પાદનોની ગુણવત્તા અને તેની બજાર કિંમતને કારણે ખેડૂતોની આવક બમણી કરવા સાથે જળ, જમીન, અને ગાયની નસ્લને દુષિત થતી બચાવવા એ આપણી સહિયારી જવાબદારી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશ વિના સ્વયં 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતા રાજ્યપાલે તેમની ખેતીના સ્વાનુભાવો વર્ણવી ડાંગના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે દેશી ગાયના જતન, સંવર્ધન સાથે સૌના સહિયારા પ્રયાસોથી ખેડૂતોના કલ્યાણની દિશામાં આગળ વધવાની અપીલ કરી હતી.