ETV Bharat / state

ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

author img

By

Published : Apr 13, 2020, 4:27 PM IST

artist message on corona by painting
ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

અંકલેશ્વરના ચિત્રકાર પ્રદીપ દોશી દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો ચિત્રકલા દ્વારા પ્રજાજનો સમક્ષ મૂક્યાં.

ભરુચ : અંકલેશ્વરના દિવા રોડ ઉપર મંગલમૂર્તિ પાર્કમાં રહેતા પ્રદીપભાઈ દોશી અંકલેશ્વરના પાનોલીની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

artist message on corona by painting
ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા લૉકડાઉન કરવામાં આવ્યું છે.

artist message on corona by painting
ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

લૉકડાઉનના પગલે સ્કૂલોને બંધ રાખવામાં આવી છે. જેને લઇ તેમણે પોતાના સ્વભાવ મુજબ ફાજલ સમય લોકજાગૃતિ માટે ઉપયોગ કર્યો છે.

artist message on corona by painting
ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

લોકોને શબ્દો દ્વારા કોરોનાની જાગૃતિ લાવવાના બદલે તેમણે નક્કી કર્યું કે તેમણે દોરેલા ચિત્રો દ્વારા કઈ રીતે લોક જાગૃતિ લાવી શકાય.

artist message on corona by painting
ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

તેઓએ કરોના વાઈરસ બાબતે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારના વિવિધ સુંદર ચિત્રો તૈયાર કરી સરાહનીય કાર્ય કર્યું છે.

artist message on corona by painting
ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.