બાલાજી કોમ્પ્લેક્સના રહીશોના જણાવ્યા અનુસાર, દિવાલ જર્જરિત થઈ ગઈ હોવાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ, તેમની વિનંતીને ધ્યાન પર લેવામાં આવી નથી, જેથી તંત્રની બેદરકારીને કારણે આ ઘટના ઘટી છે.
અરવલ્લીના મોડાસામાં વાવાઝોડા અને વરસાદના કારણે દિવાલ ધરાશાયી, 2 કાર દટાઈ
અરવલ્લીના મોડાસામાં વાવાઝોડા અને વરસાદના કારણે દિવાલ ધરાસાઈ થતા બે કાર દટાઈ
બાલાજી કોમ્પ્લેક્સના રહીશોના જણાવ્યા અનુસાર, દિવાલ જર્જરિત થઈ ગઈ હોવાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ, તેમની વિનંતીને ધ્યાન પર લેવામાં આવી નથી, જેથી તંત્રની બેદરકારીને કારણે આ ઘટના ઘટી છે.
Intro:અરવલ્લીના મોડાસામાં વાવાઝોડા અને વરસાદ ના કારણે દીવાલ ધરાસાઈ થતા બે કાર દટાઈ
મોડાસા અરવલ્લી
ગત મોડી રાત્રી એ અરવલ્લી જિલ્લામાં મુશળાધાર વરસાદ પડતા કેટલાય વૃક્ષો ધરાસાઇ થયા હતા . આ ઉપરાંત મોડાસા ના બાલાજી કોમ્પ્લેક્ષને અડકી ને આવેલ સરકારી વિસરામ ગૃહ ની દીવાલ જમીન દોસ્ત થતા બે કાર દટાઈ ગઈ હતી.
Body:બાલાજી કોમ્પ્લેક્ષના રહીશો ના જણાવ્યા અનુસાર દીવાલ જર્જરિત થઈ ગઈ હોવાથી વારંવાર રજુઆત કરવા છતાં તેમની વિનંતી ને ધ્યાન પર લેવામાં આવી નથી જેથી તંત્રની બેદરકારી ને કારણે આ ઘટના ઘટી છે .
બાઈટ નિરંજનભાઈ પટેલ
Conclusion:
મોડાસા અરવલ્લી
ગત મોડી રાત્રી એ અરવલ્લી જિલ્લામાં મુશળાધાર વરસાદ પડતા કેટલાય વૃક્ષો ધરાસાઇ થયા હતા . આ ઉપરાંત મોડાસા ના બાલાજી કોમ્પ્લેક્ષને અડકી ને આવેલ સરકારી વિસરામ ગૃહ ની દીવાલ જમીન દોસ્ત થતા બે કાર દટાઈ ગઈ હતી.
Body:બાલાજી કોમ્પ્લેક્ષના રહીશો ના જણાવ્યા અનુસાર દીવાલ જર્જરિત થઈ ગઈ હોવાથી વારંવાર રજુઆત કરવા છતાં તેમની વિનંતી ને ધ્યાન પર લેવામાં આવી નથી જેથી તંત્રની બેદરકારી ને કારણે આ ઘટના ઘટી છે .
બાઈટ નિરંજનભાઈ પટેલ
Conclusion: