અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ જ્યાં મોરારિબાપુનુ ગુરુ સ્થાનક એટલે ધ્યાનસ્વામી બાપુનો આશ્રમ આવેલો છે. સર્વજ્ઞાતિ સમુહ લગ્નનુ પણ દર વષૅ આયોજન કરવામા આવે છે. બે રામકથા પણ અહી કરવામા આવી હતી અને રામકથા દરમિયાન મોરારિબાપુ દ્વારા જ આ ગામનુ નામ સેંજળધામ કરવામાં આવ્યુ હતુ..
મોરારિબાપુ પર થયેલા હુમલાના વિરોધમાં સેંજળધામ ગામ સવ્યંભૂ બંધ
મોરારી બાપુ પર થયેલા હુમલાના વિરોધમાં સેંજળધામ ગામ દ્વારા સવ્યંભુ બંધ પાળવામાં આવ્યો
અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ જ્યાં મોરારિબાપુનુ ગુરુ સ્થાનક એટલે ધ્યાનસ્વામી બાપુનો આશ્રમ આવેલો છે. સર્વજ્ઞાતિ સમુહ લગ્નનુ પણ દર વષૅ આયોજન કરવામા આવે છે. બે રામકથા પણ અહી કરવામા આવી હતી અને રામકથા દરમિયાન મોરારિબાપુ દ્વારા જ આ ગામનુ નામ સેંજળધામ કરવામાં આવ્યુ હતુ..