ETV Bharat / state

અમરેલીમાં સિંહોનું ઘર ગણાતા આંબલિયાળા વિડીમા આગ લાગી

author img

By

Published : Apr 18, 2020, 10:38 PM IST

અમરેલીમાં સિંહોનું ઘણ ગણાતા આંબલિયાળા વિડીમા આગ લાગી
અમરેલીમાં સિંહોનું ઘણ ગણાતા આંબલિયાળા વિડીમા આગ લાગી

અમરેલીમાં સિંહોનું ઘર ગણાતા ખાંભા-તુલસીશ્યામ રેન્જના આંબલિયાળા વિડીમા આગ લાગી હતી. આ વિસ્તારમાં સિંહો સહિત દીપડા, નીલગાય, તેમજ પક્ષીઓ ખુબજ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે.


અમરેલીઃ જિલ્લામાં સિંહોનું ઘર ગણાતા ખાંભા-તુલસીશ્યામ રેન્જના આંબલિયાળા વિડીમા આગ લાગી હતી. આ વિસ્તારમાં સિંહો સહિત દીપડા, નીલગાય, તેમજ પક્ષીઓ ખુબજ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે.

આગ લાગતા વનવિભાગ ઘટના સ્થળે પહોંચી અને આગ કેવી રીતે લાગી તેની તપાસ હાથ ધરી છે. આગમાં હજુ સુધી કોઈ વન્ય પ્રાણીને ઇજાના સમાચાર સામે આવ્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.