ETV Bharat / state

40મો સપ્તક શાસ્ત્રીય સંગીત મહોત્સવ પંડિત રવિશંકરને સમર્પિત કરાશે

author img

By

Published : Dec 13, 2019, 11:33 PM IST

અમદાવાદ : 1 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારો 40મં સંગીતનું મહાકુંભ સપ્તક આ વખતે પંડિત રવિશંકરને સમર્પિત કરવામાં આવશે. જ્યારે આ સપ્તક 40 વર્ષ પૂરા કરે છે, ત્યારે પંડિત રવિશંકરને પણ સો વર્ષ પૂરા થાય છે. સંગીત મહોત્સવ સપ્તક દ્વારા અમદાવાદ શાસ્ત્રીય સંગીતમાં આખા દેશમાં વાઇબ્રન્ટ બની ગયું છે.

ravi shankar
અમદાવાદ

વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમીટ ગુજરાતની ધંધાકીય ઓળખ છે કે, નહીં એ વિશે અનેક લોકોમાં મતભેદ છે. છેલ્લા 40વર્ષથી જાણીતા સિતારવાદક મંજુ મહેતા અને તેમના પતિ તબલાવાદક સ્વ. પંડીત નંદન મહેતાના પ્રયત્નોથી સપ્તાહ કે શાસ્ત્રીય સંગીતના કેન્દ્ર તરીકે આગવી છાપ ઉભી કરી છે.

40મો સપ્તક શાસ્ત્રીય સંગીત મહોત્સવ પંડિત રવિશંકરને સમર્પિત રહેશે


સપ્તક એક એવો શાસ્ત્રીય સંગીત મહોત્સવ છે કે, જેની લોકોમાં ઉત્સુકતાથી રાહ જોવાતી હોય છે. આ વખતે જ્યારે આખો ફેસ્ટિવલ પંડિત રવિશંકરને સમર્પિત છે, ત્યારે તેમની યાદો તાજી કરવા માટે એક વક્તવ્ય પંડિતજી પર રાખવામાં આવ્યું છે. જેમાં તેમના જીવનને યાદ કરવામાં આવશે. તેમજ તેમના પર બનેલી બે થી ત્રણ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બતાવવામાં આવશે. આ પ્રસંગે તેમના પત્ની સુકન્યા હાજર રહેશે.

બીજીતરફ, પંડિત જસરાજ નવમા દાયકામાં પ્રવેશ કરી ચૂક્યા છે, ત્યારે ક્લાસિકલ મ્યૂઝિકને તેમને 75 વર્ષ આપ્યા છે. જેના માનમાં તેમને એક ખાસ અવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ વર્ષે સપ્તકમાં 40થી વધારે સેશન અને 150થી વધારે આર્ટિસ્ટ અને વિદ્યાર્થીઓ ભાગ લેશે.

Intro:અમદાવાદઃ
બાઇટ: પ્રફુલ અનુભાઈ(ડીરેક્ટર, સપ્તક)
મંજુ મેહતા(સીતારવાદક)

1 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારો 40મો સંગીતનું મહાકુંભ સપ્તક આ વખતે પંડિત રવિશંકરને સમર્પિત છે. સપ્તક જ્યારે અમદાવાદમાં 40 વર્ષ પૂરા કરે છે ત્યારે પંડિત રવિશંકર અને પણ સો વર્ષ પૂરા થાય છે. સંગીત મહોત્સવ સપ્તક દ્વારા અમદાવાદ શાસ્ત્રીય સંગીતમાં આખા દેશમાં વાઇબ્રન્ટ બની ગયું છે વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમીટ ગુજરાતની ધંધાકીય ઓળખ છે કે નહીં એ વિશે અનેક લોકોમાં મતભેદ છે પણ સપ્તકે ચોક્કસ પોતાને અમદાવાદની વાઇબ્રન્ટ ઓળખ તરીકે સ્થાપિત કર્યું છે. છેલ્લા ૪૦ વર્ષથી જાણીતા સિતારવાદક મંજુ મહેતા અને તેમના પતિ તબલાવાદક સ્વ પંડીત નંદન મહેતા ના પ્રયત્નોથી સપ્તાહ કે શાસ્ત્રીય સંગીતના કેન્દ્ર તરીકે આગવી છાપ ઉભી કરી છે.


Body:સપ્તક એક એવો શાસ્ત્રીય સંગીત મહોત્સવ છે કે જેની લોકો ઉત્સુકતાથી રાહ જોવાતી હોય છે આ વખતે જ્યારે આખો ફેસ્ટિવલ પંડિત રવિશંકરને સમર્પિત છે ત્યારે તેમની યાદો તાજી કરવા માટે એક વક્તવ્ય પંડિતજી પર રાખવામાં આવ્યો છે જેમાં તેમના જીવનને યાદ કરવામાં આવશે તેમજ તેમના પર બનેલી બે થી ત્રણ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બતાવવામાં આવશે આ પ્રસંગે તેમના પત્ની સુકન્યા હાજર રહેશે.

બીજી તરફ જ્યારે પંડિત જસરાજ એ નવમા દાયકામાં પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે ક્લાસિકલ મ્યૂઝિક ને તેમને 75 વર્ષ આપ્યા છે જેના માનમાં તેમને એક ખાસ અવોર્ડ થી સમ્માનિત કરવામાં આવશે. આ વર્ષે સપ્તકમાં 40થી વધારે સેશન અને 150થી વધારે આર્ટિસ્ટ અને વિદ્યાર્થીઓ ભાગ લેશે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.