અમદાવાદઃ જગન્નાથ મંદિરમાં આજે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી વચ્ચે બેઠક યોજાઇ હતી. જે બાદ મહંત દિલીપદાસજીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજવા માટે સરકારે ખૂબ પ્રયત્ન કર્યા હતા.પરંતુ હાઇકોર્ટે મોડી રાતે ચૂકાદો આપ્યો હતો.
રથયાત્રા મુદ્દે મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી
અમદાવાદઃ જગન્નાથ મંદિરમાં આજે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી વચ્ચે બેઠક યોજાઇ હતી. જે બાદ મહંત દિલીપદાસજીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજવા માટે સરકારે ખૂબ પ્રયત્ન કર્યા હતા.પરંતુ હાઇકોર્ટે મોડી રાતે ચૂકાદો આપ્યો હતો.