અમદાવાદઃ છેલ્લા 2 મહિનાથી શહેરમાં લોકડાઉનના કારણે લોકોની અવરજવર ખૂબ જ ઓછી હોવાના કારણે પોલીસ દ્વારા કે ઈ-મેમો દ્વારા કોઈની પાસેથી દંડ વસુલવામાં આવતો ન હતો. ત્યારે હવે રસ્તાઓ ફરી ચાલુ કરાતા અને રસ્તા પર લોકોની અવરજવર વધતા ફરીથી શહેરના ટ્રાફિક સિગ્નલો ચાલુ કરાયા છે અને ઇ-મેમો ચાલુ કરવા પણ શહેર પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે.
અમદાવાદમાં ટ્રાફિકના નિયમ તોડનારાને ફરીથી ઈ-મેમો આપવામાં આવશે
અમદાવાદઃ છેલ્લા 2 મહિનાથી શહેરમાં લોકડાઉનના કારણે લોકોની અવરજવર ખૂબ જ ઓછી હોવાના કારણે પોલીસ દ્વારા કે ઈ-મેમો દ્વારા કોઈની પાસેથી દંડ વસુલવામાં આવતો ન હતો. ત્યારે હવે રસ્તાઓ ફરી ચાલુ કરાતા અને રસ્તા પર લોકોની અવરજવર વધતા ફરીથી શહેરના ટ્રાફિક સિગ્નલો ચાલુ કરાયા છે અને ઇ-મેમો ચાલુ કરવા પણ શહેર પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે.
TAGGED:
loakdown effect in ahemdabad