ETV Bharat / city

Suicide in Ahmedabad: શાહીબાગ આર્મી કેન્ટોન્મેન્ટમાં પંજાબના જવાને કરી આત્મહત્યા

author img

By

Published : Jan 29, 2022, 11:17 AM IST

Suicide in Ahmedabad: શાહીબાગ આર્મી કન્ટોન્મેન્ટમાં પંજાબના જવાને કરી આત્મહત્યા
Suicide in Ahmedabad: શાહીબાગ આર્મી કન્ટોન્મેન્ટમાં પંજાબના જવાને કરી આત્મહત્યા

અમદાવાદમાં આવેલા શાહીબાગ આર્મી કન્ટોન્મેન્ટ મેન્શનમાં (Suicide in Shahibaug Army Cantonment) પંજાબના જવાને આત્મહત્યા કરી (Punjab Soldier commits suicide in Ahmedabad) હોવાની ઘટના સામે આવી છે. જોકે, આત્મહત્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.

અમદાવાદઃ શાહીબાગ આર્મી કેન્ટોન્મેન્ટ મેન્શનમાં (Suicide in Shahibaug Army Cantonment) પંજાબના જવાને આત્મહત્યા કરતા ચકચાર મચી છે. ગુરજયપાલ સિંહ નામના જવાને પોતાની જ રાઈફલ વડે લમણે ગોળી મારી આત્મહત્યા (Punjab Soldier commits suicide in Ahmedabad) કરી હતી. જોકે, પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યારે શાહીબાગ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ (Shahibaug police started investigation) કરી છે.

આ પણ વાંચોઃ Valsad murder case : વલસાડના ધરમપુરમાં પતિની પ્રેમિકાના બદલે તેની માતાની હત્યા કરી, ઘર જઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી

જવાને ઘરે આવીને જ રાઈફલ વડે કરી આત્મહત્યા

આ અંગે મળતી માહિતી અનુસાર, શાહીબાગ વિસ્તારમાં આર્મી કન્ટોન્મેન્ટ મેન્શનમાં ગુરજયપાલ સિંહ ડ્યૂટી પરથી ઘરે આવ્યો (Punjab Soldier commits suicide in Ahmedabad) હતો. ત્યારબાદ તેણે પોતાની જ રાઈફલ વડે ગોળી મારી આત્મહત્યા કરી (Suicide in Shahibaug Army Cantonment) હતી. જોકે, આત્મહત્યા પાછળનું કારણ તો જાણી શકાયું નથી. પરંતુ પોલીસે તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.