અમદાવાદઃ નરહરિ અમીને જણાવ્યું કે કોરોનાની મહામારી વહેલી તકે સમાપ્ત થાય તેવી જ પ્રાર્થના ભગવાન સમક્ષ કરવામાં આવી છે. સાથે જ 142 વર્ષથી નીકળતી રથયાત્રા આ વર્ષે નથી નીકળી જેને લઈ દુઃખ પણ છે. પરંતુ વૈશ્વિક મહામારીને પણ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી હતી.
રાજ્યસભાના નવનિર્વાચિત ભાજપ ઉમેદવાર નરહરિ અમીન રથયાત્રાના દર્શન કરવા પહોંચ્યાં
રાજ્યસભાના નવનિર્વાચિત ભાજપ ઉમેદવાર નરહરિ અમીન રથયાત્રાના દર્શન કરવા પહોંચ્યાં
અમદાવાદઃ નરહરિ અમીને જણાવ્યું કે કોરોનાની મહામારી વહેલી તકે સમાપ્ત થાય તેવી જ પ્રાર્થના ભગવાન સમક્ષ કરવામાં આવી છે. સાથે જ 142 વર્ષથી નીકળતી રથયાત્રા આ વર્ષે નથી નીકળી જેને લઈ દુઃખ પણ છે. પરંતુ વૈશ્વિક મહામારીને પણ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી હતી.