ETV Bharat / city

જાણો ગુજરાતના પ્રધાન અરવિંદ રૈયાણી વિશે

author img

By

Published : Sep 16, 2021, 5:42 PM IST

Updated : Sep 16, 2021, 6:51 PM IST

ગુજરાતના પ્રધાન અરવિંદ રૈયાણી
ગુજરાતના પ્રધાન અરવિંદ રૈયાણી

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ છે. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના અને 14 પ્રધાનો રાજ્યકક્ષાના છે. જેમાં રાજ્યકક્ષાના પ્રધાનમાં રાજકોટના અરવિંદ રૈયાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નામ: અરવિંદ રૈયાણી

પિતાનું નામ: ગોરધનભાઈ

જન્મ તારીખ: 4 જાન્યુઆરી, 1977

જન્મસ્થળ: રાજકોટ

વૈવાહીક સ્થિતિ :પરિણીત

જીવનસાથીનું નામ: ભગવતીબહેન

સર્વોચ્ચ લાયકાત: મેટ્રિક

કાયમી સરનામું: 2, અલકા પાર્ક સોસાયટી, 'ભરત વિજય' મકાન ઉપર, પારૂલ બગીચા પાસે, ન્યૂ આશ્રમ રોડ, રાજકોટ

મત વિસ્તારનું નામ: રાજકોટ પૂર્વ

અન્ય વ્‍યવસાય: ધંધો

સામાજિક પ્રવૃત્તિઓ અને સહભાગિતા: કોર્પોરેટર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, 2 સમયાવધિ. હાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા તરીકે કાર્યરત

શોખ: વાંચન અને ક્રિકેટ

Last Updated :Sep 16, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.