અમદાવાદ: વર્ષ 1993માં ટ્રાયલ કોર્ટ દ્વારા હત્યાના કેસમાં આરોપી જાવેદખાનને 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં 24 વર્ષ અને ત્રણ મહિનાની સજા તેમણે કાપી લીધી છે. તેમના પુત્રને ન્યૂમોનિયા થઈ ગયો હોવાથી તેના માટે પૈસાની વ્યવસ્થા અને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા માટે આરોપી તરફથી 30 દિવસની પેરોલની માગ કરવામાં આવી હતી. આથી હાઈકોર્ટે મેડિકલ પુરાવા અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને પેરોલ મંજૂર કર્યા છે.
ગુજરાત હાઈકોર્ટે હત્યાના આરોપીના ત્રણ સપ્તાહના પેરોલ મંજૂર કર્યા
અમદાવાદ: વર્ષ 1993માં ટ્રાયલ કોર્ટ દ્વારા હત્યાના કેસમાં આરોપી જાવેદખાનને 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં 24 વર્ષ અને ત્રણ મહિનાની સજા તેમણે કાપી લીધી છે. તેમના પુત્રને ન્યૂમોનિયા થઈ ગયો હોવાથી તેના માટે પૈસાની વ્યવસ્થા અને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા માટે આરોપી તરફથી 30 દિવસની પેરોલની માગ કરવામાં આવી હતી. આથી હાઈકોર્ટે મેડિકલ પુરાવા અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને પેરોલ મંજૂર કર્યા છે.