અમદાવાદઃ ભગવાન જગન્નાથજી મંદિરના મહંત,ટ્રસ્ટી અને સેવકો દ્વારા ભગવાન જગન્નાથજીની જળયાત્રા આયોજિત કરવામાં આવી હતી. મંદિર ખાતે 1 મોટો કળશ ભરીને જળ લાવવામાં આવ્યું હતું તે બાદ ભગવાનનો જેષ્ઠા અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ભાગ લીધો હતો.. જેઠ માસની પૂનમના દિવસે જ ભગવાનનો અભિષેક કરવામાં આવે છે તે બાદ ભગવાને ગજવેશ ધારણ કર્યો હતો.
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જેષ્ઠા અભિષેક, ગજવેશ ધારણ કર્યાં
અમદાવાદઃ ભગવાન જગન્નાથજી મંદિરના મહંત,ટ્રસ્ટી અને સેવકો દ્વારા ભગવાન જગન્નાથજીની જળયાત્રા આયોજિત કરવામાં આવી હતી. મંદિર ખાતે 1 મોટો કળશ ભરીને જળ લાવવામાં આવ્યું હતું તે બાદ ભગવાનનો જેષ્ઠા અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ભાગ લીધો હતો.. જેઠ માસની પૂનમના દિવસે જ ભગવાનનો અભિષેક કરવામાં આવે છે તે બાદ ભગવાને ગજવેશ ધારણ કર્યો હતો.