અમદાવાદઃ હાઇકોર્ટે એક વખત રથયાત્રા પર સ્ટે આપ્યા બાદ સરકારની રથયાત્રા કાઢવાની તમામ તૈયારીઓ સહિતની અરજીઓ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. બીજી તરફ રથયાત્રાની પરવાનગી ન મળતાં રથયાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી. તેથી શહેરના લાખો ભક્તો નિરાશ થયાં હતાં. આજે વિધિવત રીતે અને નિયમ પ્રમાણે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓને ફરીથી રથમાંથી ગર્ભગૃહમાં સ્થાપિત કરાઇ હતી. ત્યારબાદ આરતી અને વેદોક્ત મંત્રોચ્ચારથી પૂજા કરવામાં આવી હતી.
રથયાત્રા બાદ જગન્નાથ મંદિરમાં ફરી પ્રભુને ગર્ભગૃહમાં સ્થાપિત કરાયાં
અમદાવાદઃ હાઇકોર્ટે એક વખત રથયાત્રા પર સ્ટે આપ્યા બાદ સરકારની રથયાત્રા કાઢવાની તમામ તૈયારીઓ સહિતની અરજીઓ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. બીજી તરફ રથયાત્રાની પરવાનગી ન મળતાં રથયાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી. તેથી શહેરના લાખો ભક્તો નિરાશ થયાં હતાં. આજે વિધિવત રીતે અને નિયમ પ્રમાણે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓને ફરીથી રથમાંથી ગર્ભગૃહમાં સ્થાપિત કરાઇ હતી. ત્યારબાદ આરતી અને વેદોક્ત મંત્રોચ્ચારથી પૂજા કરવામાં આવી હતી.