ETV Bharat / bharat

ઓહ! નવપરિણીતાને એના જ પરિવારજનોએ પતાવી દીધી, બસ આટલો જ એનો વાંક હતો

author img

By

Published : Jun 18, 2022, 10:10 PM IST

ઓહ! નવપરિણીતાને એના જ પરિવારજનોએ પતાવી દીધી, બસ આટલો જ એનો વાંક હતો
ઓહ! નવપરિણીતાને એના જ પરિવારજનોએ પતાવી દીધી, બસ આટલો જ એનો વાંક હતો

પંજાબના તરનતારનમાંથી ઓનર કિલિંગનો (Honor Killing Case in Punjab) મામલો સામે આવ્યો છે, જેમાં પતિના નિવેદન પર પોલીસે ગુનો (Punjab police) નોંધીને કાયદેસરની તપાસ કરી છે. રીપોર્ટ અનુસાર આ હત્યા પાછળ નવ પરિણીતાનો (Murder Case in Punjab police) ભાઈ અને કેટલાક સંબંધીઓ જવાબદાર છે.

તરનતારન: તરનતારનના ગાંધી પટ્ટીમાં એક નવપરિણીત મહિલાની (Honor Killing Case in Punjab) તેના પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હતી. મહિલાના ભાઈ અને અન્ય સંબંધીઓ રાત્રે 8 વાગ્યાના સુમારે ઘરે આવ્યા હતા. પછી મહિલાને ઘરની બહાર લઈ ગયા હતા અને ઘરની બહાર નવી પરિણીતાની ખુલ્લેઆમ હત્યા (Murder Case in Punjab police) કરી હતી. જાણવા મળ્યું છે કે, તેમના પ્રેમ લગ્ન થયા હતા ત્યારપછી તેને મૃતકના ભાઈ (Punjab police) અને અન્ય પરિવારના સભ્યો દ્વારા સતત ધમકીઓ આપવામાં આવતી હતી.

આ પણ વાંચો: Surat murder case: પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

લવ મેરેજનો મામલો: આ અંગે ખુલાસો કરતાં મૃતકના પતિએ જણાવ્યું હતું કે લવ મેરેજ કર્યા હતા અને મૃતકના સંબંધીઓ તેને ત્રાસ આપતા હતા. જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. પતિએ જણાવ્યું કે તેની પત્ની ઘરે છે. આ દરમિયાન તેનો ભાઈ અને અન્ય સંબંધીઓ આવીને તેને બળજબરીથી ઘરની બહાર લઈ ગયા હતા. તિક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી હતી. પછી નવી પરિણીતાને લોકો ત્યાંથી ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા હતા. ડૉક્ટરે એની તપાસ કરીને એને મૃત જાહેર કરી હતી. મૃતકના પતિએ આરોપી સામે ન્યાય અને કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો: આત્મવિલોપનઃ પોલીસની સામે યુવાને ડીઝલ છાંટીને પોતાની જાતને સળગાવી દીધી, આ હતું કારણ

શું કહે છે પોલીસ: સિટી પટ્ટી પોલીસ સ્ટેશનના ચીફ ઓફિસર એસઆઈ બલજિંદર સિંહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મૃતક યુવતીના પતિ પરમજીત સિંહના પુત્ર રાજન જેસન ઉર્ફે બિલ્લાના નિવેદન પર ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.