ETV Bharat / bharat

બિહારના રસ્તાઓ પર અંધાધૂંધ ફાયરિંગ, પોલીસ રોકવામાં નિષ્ફળ રહી

author img

By

Published : Sep 19, 2022, 6:48 AM IST

Updated : Sep 19, 2022, 7:47 AM IST

બિહારના રસ્તાઓ પર અંધાધૂંધ ફાયરિંગ,
બિહારના રસ્તાઓ પર અંધાધૂંધ ફાયરિંગ,

બિહારના વૈશાલીમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી હતી(Shooting incident in Bihar Vaishali). બેગુસરાય બાદ હવે વૈશાલીમાં ગુનેગારોએ ગભરાટ ફેલાવવાના ઈરાદે ગોળીબાર કર્યો હતો(Firing was fired to spread fear in Bihar). બાઇક પર આવેલા ગુનેગારો મોટાઇ રોડ પર અંધાધૂંધ ફાયરિંગ કરીને રાજેન્દ્ર ચોક તરફ ભાગી ગયા હતા(Psycho killer opened fire in Bihar). આ અંગેની જાણ શહેર પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બિહાર : વૈશાલીમાં લોકોમાં ગભરાટ ફેલાવવાના ઈરાદે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યું હતું(Shooting incident in Bihar Vaishali). બાઇક પર આવેલા આવારા તત્વો દ્વારા મોટાઇ રોડ પર ફાયરિંગ કરીને રાજેન્દ્ર ચોક તરફ ભાગી ગયા હતા. લગભગ અડધા કિલોમીટર સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો(Psycho killer opened fire in Bihar). છે. ઘટનાની માહિતી મળતા જ, શહેર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનેગારોનો પીછો કર્યો હતો. પરંતુ ગુનેગારો ભાગવામાં સફળ થયા હતા. પોલીસે સમગ્ર શહેરને કોર્ડન કરીને બોર્ડર સીલ કરી દીધી છે.

4 સાયયો કિલર હિરાસતમાં આ સમગ્ર ઘટનાને લઈને આખું બિહાર હચમચી ગયું છે. આ કિસ્સામાં, સૌ પ્રથમ, 4 સાયકો કિલર બે બાઇક પર સવાર થઈને શહેરમાં પ્રવેશ્યા હતા. ગભરાટ ફેલાવવાના ઈરાદે ગોળીબાર કરાયો હતો. આ ચાર લોકો શહેરમાં પ્રવેશ કરે છે, તેમ છતા પોલિસ આ બાબતે કંઇ પણ ભનક લાગતી નથી. 30 કિમીના અંતરમાં ચાર પોલીસ સ્ટેશન આવ્યા પણ ન તો રોક્યા, ન તો તલાશી લેવામાં આવી. પોલીસ દરરોજ વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવાના દાવા પણ કરે છે. જો પોલીસે આ લોકોને રોક્યા હોત અથવા વાહનની તપાસ કરી હોત તો આ ઘટના બની ન હોત. હવે પોલીસે ચારેય સાયકો કિલરનો ફોટો જાહેર કરીને ઈનામની જાહેરાત કરાઇ હતી. આ કેસમાં 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Last Updated :Sep 19, 2022, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.