ETV Bharat / bharat

Ram mandir News : લાખો ભક્તોના સહકારથી તૈયાર થયું અયોધ્યાના શ્રીરામના વાઘા માટેનું કાપડ, કોણે બનાવ્યું જૂઓ

અયોધ્યાના શ્રી રામના વસ્ત્રોનું કાપડ પૂણેમાં વણવામાં આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીથી શરૂ થશે. તેમજ 22 જાન્યુઆરીએ આ મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિના વાઘા બનાવવા માટેના વસ્ત્રનું કપડું પૂણેમાં સાડા નવ લાખ ભક્તોની ભાગીદારીથી વણવામાં આવ્યું છે.

Ram mandir News : લાખો ભક્તોના સહકારથી તૈયાર થયું અયોધ્યાના શ્રીરામના વાઘા માટેનું કાપડ, કોણે બનાવ્યું જૂઓ
Ram mandir News : લાખો ભક્તોના સહકારથી તૈયાર થયું અયોધ્યાના શ્રીરામના વાઘા માટેનું કાપડ, કોણે બનાવ્યું જૂઓ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2023, 3:46 PM IST

પૂણે : અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીથી શરૂ થશે. તેમજ 22 જાન્યુઆરીએ આ મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિનું કપડું પૂણેમાં સાડા નવ લાખ ભક્તોની ભાગીદારીથી વણવામાં આવ્યું છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહની બધા લોકો રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મંદિરના ઉદ્ઘાટન પહેલા તેમના કપડા ખાસ પૂણેમાં બનાવવામાં આવ્યા છે. રામના કપડા પૂણેની અનઘા ખૈસાસની હેન્ડલૂમ સંસ્થા દ્વારા બનાવવામાં આવે છે.

સાડા નવ લાખ ભક્તોની ભાગીદારી
સાડા નવ લાખ ભક્તોની ભાગીદારી

સાડા નવ લાખ ભક્તોએ ભાગ લીધો : તેમજ રામ મંદિરના નિર્માણમાં યોગદાન આપવા માંગતા ભક્તો માટે 'શ્રી રામ માટે દો ધાગે' એક વિશેષ પ્રવૃત્તિ અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રવૃતિ 10 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી અમલમાં મૂકવામાં આવી હતી. આ પહેલનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યું હતું. આ કાર્યમાં લગભગ સાડા નવ લાખ ભક્તોએ ભાગ લીધો હતો અને શ્રી રામના વસ્ત્રો માટે ઘાગો વણવાનું કામ કર્યું હતું.

હથકરઘા સંસ્થાએ તૈયાર કર્યાં : અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીથી શરૂ થશે. તેમજ 22 જાન્યુઆરીએ આ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિના વસ્ત્રોનું કપડું પૂણેમાં સાડા નવ લાખ ભક્તોની ભાગીદારીથી વણવામાં આવ્યું છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહની બધા લોકો રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઘણા લોકો આ સમારોહમાં ઉપસ્થિત રહી અયોધ્યાના રાજ શ્રી રામની ઝાંખી દર્શન મેળવવા લાલાયિત છે. ત્યારે તમને જણાવી દઈએ કે મંદિરના ઉદ્ઘાટન પહેલા તેમના વાઘા માટેના કાપડ ખાસ પૂણેમાં બનાવવામાં આવ્યા છે. શ્રી રામના કપડા પૂણેની અનઘા ખૈસાસની હથકરઘા સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યાં છે.

  1. અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદમાં ધ્વજ સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે
  2. ભગવાન રામ માટે કંબોડિયાથી હળદર, થાઈલેન્ડના અયોધ્યાથી માટી તો જોધપુરથી 600 કિલો ગાયનું ઘી આવ્યું

પૂણે : અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીથી શરૂ થશે. તેમજ 22 જાન્યુઆરીએ આ મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિનું કપડું પૂણેમાં સાડા નવ લાખ ભક્તોની ભાગીદારીથી વણવામાં આવ્યું છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહની બધા લોકો રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મંદિરના ઉદ્ઘાટન પહેલા તેમના કપડા ખાસ પૂણેમાં બનાવવામાં આવ્યા છે. રામના કપડા પૂણેની અનઘા ખૈસાસની હેન્ડલૂમ સંસ્થા દ્વારા બનાવવામાં આવે છે.

સાડા નવ લાખ ભક્તોની ભાગીદારી
સાડા નવ લાખ ભક્તોની ભાગીદારી

સાડા નવ લાખ ભક્તોએ ભાગ લીધો : તેમજ રામ મંદિરના નિર્માણમાં યોગદાન આપવા માંગતા ભક્તો માટે 'શ્રી રામ માટે દો ધાગે' એક વિશેષ પ્રવૃત્તિ અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રવૃતિ 10 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી અમલમાં મૂકવામાં આવી હતી. આ પહેલનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યું હતું. આ કાર્યમાં લગભગ સાડા નવ લાખ ભક્તોએ ભાગ લીધો હતો અને શ્રી રામના વસ્ત્રો માટે ઘાગો વણવાનું કામ કર્યું હતું.

હથકરઘા સંસ્થાએ તૈયાર કર્યાં : અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીથી શરૂ થશે. તેમજ 22 જાન્યુઆરીએ આ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિના વસ્ત્રોનું કપડું પૂણેમાં સાડા નવ લાખ ભક્તોની ભાગીદારીથી વણવામાં આવ્યું છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહની બધા લોકો રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઘણા લોકો આ સમારોહમાં ઉપસ્થિત રહી અયોધ્યાના રાજ શ્રી રામની ઝાંખી દર્શન મેળવવા લાલાયિત છે. ત્યારે તમને જણાવી દઈએ કે મંદિરના ઉદ્ઘાટન પહેલા તેમના વાઘા માટેના કાપડ ખાસ પૂણેમાં બનાવવામાં આવ્યા છે. શ્રી રામના કપડા પૂણેની અનઘા ખૈસાસની હથકરઘા સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યાં છે.

  1. અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદમાં ધ્વજ સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે
  2. ભગવાન રામ માટે કંબોડિયાથી હળદર, થાઈલેન્ડના અયોધ્યાથી માટી તો જોધપુરથી 600 કિલો ગાયનું ઘી આવ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.