વારાણસી પહોંચ્યા મોરેશિયસના વડાપ્રધાન, પિતાની અસ્થિઓનું ગંગામાં કરશે વિસર્જન

author img

By

Published : Apr 21, 2022, 10:50 AM IST

વારાણસી પહોંચ્યા મોરેશિયસના વડાપ્રધાન, પિતાની અસ્થિઓનું ગંગામાં કરશે વિસર્જન

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ તેમની ત્રણ દિવસીય વારાણસી (Pravind Jugnauth Varanasi Visit) મુલાકાત ના બીજા દિવસે દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. જ્યાં તેઓ દર્શન પૂજા સાથે પિતા અનિરુદ્ધ જુગનાથની અસ્થિ ગંગામાં વિસર્જિત કરશે.

વારાણસી: મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ તેમના ત્રણ દિવસીય વારાણસી પ્રવાસ (Pravind Jugnauth Varanasi Visit)ના બીજા દિવસે દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. જ્યાં તેઓ દર્શન પૂજા સાથે પિતા અનિરુદ્ધ જુગનાથની અસ્થિ ગંગામાં વિસર્જિત કરશે. સાથે જ સાંજે શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ગંગા આરતીના દર્શન કરશે.

આ પણ વાંચોઃ Assam Police Arrested Jignesh Mevani: ભાજપ સરકાર ખોટા કેસો કરે છે, જીગ્નેશ મેવાણીની ધરપકડ થતા કોંગ્રેસ વિફર્યુ

યોગી આદિત્યનાથ સાથે મુલાકાતઃ સીએમ યોગી આદિત્યનાથ આજે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ (Mauritius Prime Minister Pravind Jugnauth )ને મળવા વારાણસી પહોંચી શકે છે. જ્યાં સીએમ યોગી આદિત્યનાથ શુક્રવારે હોટેલ તાજમાં મોરેશિયસના વડાપ્રધાન સાથે મુલાકાત (Yogi adityanath meet arvind jugnath) કરશે. તે જ સમયે, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ શુક્રવારે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ (anandi patel meet arvind jugnath) ને મળશે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથ તેમની ત્રણ દિવસીય મુલાકાતે બુધવારે વારાણસી પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ Kieron Pollard Retirement: કિરોન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.