ETV Bharat / bharat

તો અમેરિકામાં મોદીનો છે આ એજેન્ડા!

author img

By

Published : Sep 20, 2019, 11:18 PM IST

તો અમેરિકામાં મોદીનો છે આ એજેન્ડા!

ન્યૂઝ ડેસ્કઃ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અમુક દિવસોમાં ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમમાં રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મંચ શેર કરશે. ઉર્જાની મોટી કંપનીઓની સાથે વાતચીત પણ કરશે અને જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ દ્વારા આયોજીત શિખર સમ્મેલનમાં ભાષણ અને પાકિસ્તાન સાથેના તણાવો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સંબોધન જેવા પ્રમુખ કાર્યક્રમો પર બધાની નજર રહેશે.

શુક્રવારે PM મોદી અમેરિકા જવા રવાના થશે. અમેરિકાના બે પ્રમુખ શહેરો હ્યુસ્ટન અને ન્યૂયોર્કમાં તેમની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. હ્યુસ્ટનને દુનિયાના ઉર્જાની રાજધાની એટલે કે, એનર્જી કેપિટલ પણ કહેવામાં આવે છે. શનિવારે ત્યાં પહોંચ્યા બાદ મોદી એક્સોકોનોબિલ અને બીપી સહિત 16 પ્રમુખ ઉર્જા ફર્મોના CEO સાથે બેઠક યોજશે. વડાપ્રધાન તરીકે મોદીનો આ ચોથો અમેરિકાનો પ્રવાસ છે.

બેઠક પહેલા વિદેશ સચિવ વિજય ગોખલેએ ક્હ્યું કે, 'ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા વેપારમાં ઉર્જા પ્રમુખ ઘટક તરીકે સામે આવ્યું છે. અમેરિકાથી લગભગ ચાર બિલિયન ડૉલર તેલ અને ગેસની આયાત કરવામાં આવે છે અને અહીંયા આ કંપનીઓની સાથે બેઠક થવાનો અર્થ એ છે કે, આપણે બતાવવા ઇચ્છીએ છીએ કે, ભારત ન માત્ર એક મહત્વપૂર્ણ બજાર છે, પરંતુ રોકાણ અને અન્ય આર્થિક અવસરો પર પણ ચર્ચા કરવામાં આવશે.'

22 સપ્ટેમ્બર એટલે કે, રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદીની સાથે બહુપ્રતિક્ષિત હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. તેનું આયોજન પ્રવાસી ભારતીય સમુદાયે કર્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 50 હજાર ભારતીય-અમેરિકીઓ ભાગ લેશે. પ્રથમવાર કોઇ વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ કોઇપણ ભારતીય PMની રેલીમાં ભાગ લેશે. આ ભારતીય સમુદાયના વધતા રાજકીય પ્રભાવને દર્શાવે છે.

જો કે, વડાપ્રધાન મોદી જ્યારે પણ બહાર જાય છે, ત્યારે ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. આ તેમનો ટ્રેડમાર્ક બની ગયો છે. હ્યુસ્ટનથી પહેલા મોદી મેડિસન સ્કેયર 2014 અને સન જોસ 2015માં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરી ચૂક્યા છે.

વિદેશપ્રધાન ડૉ. એસ જયશંકરે મીડિયાને જણાવ્યું કે, 'હું એવા ભારતીય અમેરિકી સમુદાયની એક મોટી ઉપલબ્ધિના રૂપમાં માનું છું કે, જો આજે આટલા મોટા પાયે જ્યાં કાર્યક્રમ થઇ રહ્યો છે અને તેમાં પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વ્યક્તિઓ આવી રહી છે. મને લાગે છે કે, આ વાસ્તવમાં બતાવે છે કે, આપણો સમુદાય ક્યાંથી ક્યાં પહોંચ્યો છે.'

2015 બાદ બીજીવાર PM મોદી જળવાયુ પરિવર્તન શિખર સમ્મેલનને સંબોધિત કરશે. તેનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ કરી રહ્યા છે.

ભારતનો સતત વિકાસ લક્ષ્ય, જળવાયુ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પ્રમુખ વિષય થશે. તે બાદ વડાપ્રધાન મોદી યુનિવર્સસ હેલ્થ કવરેજ શિખર સમ્મેલનમાં આયુષ્માન ભારત યોજના પર પ્રકાશ પાડશે. તેનું પણ આયોજન એંટોનિયો ગુટેરેસે જ કર્યું છે.

મોદી આતંકવાદીઓ અને હિંસકને લગતી કથાઓ માટે રણનીતિની પ્રતિક્રિયાઓ પર પણ પોતાનું મંતવ્ય રજૂ કરશે. આ બેઠકને સંયુક્ત રૂપથી હોસ્ટ કરવામાં આવ્યું છે. જેમાં જોર્ડનના રાજા, ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ, ન્યૂઝીલેન્ડના PM અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પણ ભાગ લેશે. તે ઉપરાંત જર્મન ચાંસલર મૈર્કેલ, કેન્યા અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અને બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જૉનસન પણ હાજર રહેશે.

મહત્વનું છે કે, મોદીએ માલદીવ અને શ્રીલંકાના પ્રવાસ પર આતંકવાદ નિરોધ પર વૈશ્વિક નેતૃત્વ શિખર સમ્મેલનને પણ સંબોધિન કર્યું હતું.

મોદી અને ટ્રમ્પ વચ્ચે અલગથી બિગ એપલમાં મંગળવારે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક રજૂ કરે છે.

આ વર્ષે જ મોદી અને ટ્રમ્પ વચ્ચે પણ 20 ઓસાકા શિખર સમ્મેલન અને G-7 બિયારીજ સમ્મેલન દરમિયાન અલગથી બેઠક થઇ હતી. બંને દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષા સહયોગ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા મુદ્દાઓેનો પણ સમાવેશ છે.

UNમાં ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવણી કરવા માટે ગાંધીની પ્રાસંગિક્તા પર આયોજીત એક કાર્યક્રમમાં કોરિયાઇ રાષ્ટ્રપતિ, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને જમૈકાના પ્રધાનમંત્રીઓની સાથે ગુટેરેસ પણ ભાગ લેશે.

સંયુક્ત રાષ્ટ્રની છત પર એક સૌર પેનલની સ્થાપના કરવામાં આવશે. અહીં ગાંધી સોલર પાર્કનો શુભારંભ થશે. ભારતે એક મિલિયન ડૉલરના અનુદાન અક્ષય ઉર્જા માટે UNને આપ્યો હતો, તે પૈસાથી જ આ બનશે.

બેસ્ટબરીના ન્યૂયોર્ક કેમ્પસ સ્ટેટ યુનિવર્સિટીમાં ગાંધી શાંતિ ઉદ્ધાનનું રિમોટ ઉદ્ઘાટન કરવામાં આવશે. અહીં ગાંધીના સન્માનમાં 150 વૃક્ષો વાવવામાં આવશે.

તે જ દિવસે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન લિંકનમાં PM મોદીને ગ્લોબલ ગોલકીપરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પુરસ્કાર આપવામાં આવશે. આ એવોર્ડ દર વર્ષે કોઇ મોટી હસ્તીને આપવમાં આવે છે. છેલ્લે નોર્વેના PM સોલબર્ગ અને લાઇબેરિયાના રાષ્ટ્રપતિ સિલેક જૉનસનને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આ વર્ષે ગેટ્સ ફાઉન્ડેશન તેના માટે વડાપ્રધાન મોદીને સમ્માનિત કરી રહ્યા છે. વિજય ગોખલેએ કહ્યું કે, આ સમ્માન સ્વચ્છ ભારત અભિયાનમાં તેમના યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે.

25 સપ્ટેમ્બરે મોદી બ્લૂમબર્ગના ઉદ્ઘાટન સમારોહમાં પ્રમુખ ભાષણ આપશે. બ્લૂમબર્ગ ન્યૂયોર્કના ત્રણ વખત મેયર રહી ચૂક્યા છે.

આ કાર્યક્રમ બાદ 40 પ્રમુખ કંપનીઓના પ્રમુખ પ્રતિનિધિઓની સાથે રોકાણ અને વ્યવસાય યોજના પર વાતચીત કરવામાં આવશે. આ કંપનીઓમાં જેપી મૉર્ગન, બેન્ક ઓફ અમેરિકા, માસ્ટરકાર્ડ, વૉલમાર્ટનો સમાવેશ થયો છે. આ રોકાણનું રાઉન્ડ ટેબલ સમ્મેલન છે.

2014 બાદ બીજીવાર PM મોદી 27 સપ્ટેમ્બરે ઉચ્ચ સ્તરીય સેગમેન્ટમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. વૈશ્વિક રાજનીતિના કેન્દ્રમાં બહુપક્ષીય સુધારનું આહ્વાન તેમના ભાષણની ચાવી હશે.

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પણ કાશ્મીર પર પોતાનું જૂઠ પ્રચારિત કરવાનો પ્રયાસ કરશે. તે ઘાટી અને અનુચ્છેદ 370 એમ બંને મુદ્દાઓ ઉઠાવી શકે છે. જો કે, ભારતનો આ મુદ્દે સ્ટેન્ડ સ્પષ્ટ છે. કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે.

વિદેશ સચિવે મીડિયા બ્રીફિંગમાં ક્હ્યું કે, અમારું ફોકસ કેટલાય મુદ્દાઓમાંના એક આતંકવાદ પર છે, પરંતુ આ મુદ્દા કેન્દ્રમાં હશે નહીં. તેમના અનુસાર ફોકસ એ હશે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ભૂમિકા શું હોય શકે છે. વડાપ્રધાન આ સંબંધે પોતાનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરશે.

તેમને પૂછવામાં આવેલા કાશ્મીર પર પાકિસ્તાનના નિવેદન માટે મહાસભામાં ભારતનું શું કાઉન્ટર હશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને જવાબ આપ્યો કે, 'તેઓ કોઇપણ હદ્દ સુધી નીચે જઇ શકે છે, પરંતુ અમે ઉંચી ઉડાન ભરીએ છીએ. તેઓ જે પણ કરવા ઇચ્છે છે, તે કરે.' તેમણે કહ્યું કે, ભૂતકાળમાં જોયું છે કે, તેઓ કઇ રીતે આતંકવાદને મુખ્ય ધારમાં લઇ ચૂક્યા છે અને હવે અભદ્ર ભાષાને પણ મુખ્યધારામાં લેવા ઇચ્છે છે.

ન્યૂયોર્કમાં મોદી 24 સપ્ટેમ્બરે કો ઇન્ડિયા-પૈસિફિક આઇલેન્ડ સ્ટેટ્સ લીડર્સ સમિટમાં ભાગ લેશે. 14 કેરેબિયાઇ દેશોના શીર્ષ નેતાઓની સાથે શિખર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી તેમાં પણ ભાગ લેશે.

ભારત હોનારત નિવારણ સંરચના માટે ગઠબંધનની ઘોષણા કરશે. જેમાં તે દેશોને સામેલ કરવામાં આવ્યા છે, જેની પાસે અનુભવ, તકનીક, નાણાકીય ક્ષમતા છે. જેમાં વિદેશ પ્રધાન ડૉ. એસ જયશંકર અને રાજ્યપ્રધાન વી. મુરલીધરન પણ ભાગ લેશે.

આ સમય દરમિયાન નામ, સાર્ક, કૉમનવેલ્થ દેશોની સાથે ચર્ચા થશે. (લેખક- સ્મિતા શર્મા)

Intro:Body:



अमेरिका में मोदी का ये है एजेंडा

તો અમેરિકામાં મોદીનો છે આ એજેન્ડા!



अमेरिका और संयुक्त राष्ट्र में प्रधानमंत्री नरेन्द्र मोदी का अगले कुछ दिनों में काफी व्यस्त कार्यक्रम है. अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप के साथ साझा मंच, ऊर्जा की बड़ी कंपनियों के साथ बातचीत, जलवायु परिवर्तन पर संयुक्त राष्ट्र महासचिव द्वारा आयोजित शिखर सम्मेलन में नीतिगत भाषण और पाकिस्तान के साथ तनाव के बीच संयुक्त राष्ट्र महासभा का संबोधन जैसे प्रमुख कार्यक्रमों पर सबकी नजरें टिकी होंगी.

ન્યૂઝ ડેસ્કઃ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અમુક દિવસોમાં ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમમાં રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મંચ શેર કરશે, ઉર્જાની મોટી કંપનીઓની સાથે વાતચીત પણ કરશે અને જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ દ્વારા આયોજીત શિખર સમ્મેલનમાં ભાષણ અને પાકિસ્તાન સાથેના તણાવો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સંબોધન જેવા પ્રમુખ કાર્યક્રમો પર બધાની નજર રહેશે. 



शुक्रवार को पीएम मोदी अमेरिका के लिए रवाना हो रहे हैं. अमेरिका के दो प्रमुख शहरों ह्युस्टन और न्यूयॉर्क में उनका बेसब्री से इंतजार किया जा रहा है. ह्युस्टन को दुनिया का ऊर्जा की राजधानी (एनर्जी कैपिटल) भी कहा जाता है. यहां पहुंचने पर शनिवार को मोदी एक्सोकोनोबिल और बीपी समेत 16 प्रमुख ऊर्जा फर्मों के सीईओ के साथ बैठक करेंगे. पीएम के तौर पर मोदी का यह चौथा अमेरिकी दौरा है.

શુક્રવારે PM મોદી અમેરિકા જવા રવાના થશે. અમેરિકાના બે પ્રમુખ શહેરો હ્યુસ્ટન અને ન્યૂયોર્કમાં તેમની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. હ્યુસ્ટનને દુનિયાના ઉર્જાની રાજધાની એટલે કે, એનર્જી કેપિટલ પણ કહેવામાં આવે છે. શનિવારે ત્યાં પહોંચ્યા બાદ મોદી એક્સોકોનોબિલ અને બીપી સહિત 16 પ્રમુખ ઉર્જા ફર્મોના CEO સાથે બેઠક યોજશે. વડાપ્રધાન તરીકે મોદીનો આ ચોથો અમેરિકાનો પ્રવાસ છે. 



बैठक से पहले विदेश सचिव विजय गोखले ने कहा, 'भारत और अमेरिका के बीच बढ़ रहे व्यापार में ऊर्जा प्रमुख घटक के रूप में सामने आया है. हम अमेरिका से लगभग चार बिलि. डॉलर तेल और गैस का आयात करते हैं. और यहां इन कंपनियों के साथ बैठक होने का मतलब है कि हम दिखाना चाहते हैं कि भारत ना सिर्फ एक महत्वपूर्ण बाजार है, बल्कि निवेश और अन्य आर्थिक अवसरों पर भी चर्चा करेंगे.'

બેઠક પહેલા વિદેશ સચિવ વિજય ગોખલેએ ક્હ્યું કે, 'ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા વેપારમાં ઉર્જા પ્રમુખ ઘટક તરીકે સામે આવ્યું છે. અમેરિકાથી લગભગ ચાર બિલિયન ડૉલર તેલ અને ગેસની આયાત કરવામાં આવે છે અને અહીંયા આ કંપનીઓની સાથે બેઠક થવાનો અર્થ એ છે કે, આપણે બતાવવા ઇચ્છીએ છીએ કે, ભારત ન માત્ર એક મહત્વપૂર્ણ બજાર છે, પરંતુ રોકાણ અને અન્ય આર્થિક અવસરો પર પણ ચર્ચા કરવામાં આવશે.'



22 सितंबर यानि रविवार को अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप पीएम मोदी के साथ बहुप्रतीक्षित हाउडी मोदी कार्यक्रम में हिस्सा लेंगे. इसका आयोजन प्रवासी भारतीय समुदाय ने किया है. तकरीबन 50 हजार भारतीय-अमेरिकी इसमें हिस्सा लेंगे. पहली बार कोई वर्तमान अमेरिकी राष्ट्रपति किसी भारतीय पीएम की रैली में शामिल हो रहा है. यह भारतीय समुदाय के बढ़ते राजनीति प्रभाव को दर्शाता है.

22 સપ્ટેમ્બર એટલે કે, રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદીની સાથે બહુપ્રતીક્ષિત હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. તેનું આયોજન પ્રવાસી ભારતીય સમુદાયે કર્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 50 હજાર ભારતીય-અમેરિકીઓ ભાગ લેશે. પહેલીવાર કોઇ વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ કોઇપણ ભારતીય PMની રેલીમાં ભાગ લેશે. આ ભારતીય સમુદાયના વધતી રાજકીય પ્રભાવને દર્શાવે છે. 



वैसे पीएम मोदी जब भी बाहर जाते हैं, तो भारतीय समुदाय को संबोधित करते हैं. यह उनका ट्रेडमार्क बन चुका है. ह्युस्टन से पहले मोदी मैडिसन स्कॉयर (2014) और सन जोस (2015) में भारतीय समुदाय के लोगों को संबोधित कर चुके हैं.

જો કે, વડાપ્રધાન મોદી જ્યારે પણ બહાર જાય છે, ત્યારે ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. આ તેમનો ટ્રેડમાર્ક બની ગયો છે. હ્યુસ્ટનથી પહેલા મોદી મૈડિસન સ્કોયર 2014 અને સન જોસ 2015માં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરી ચૂક્યા છે. 



विदेश मंत्री डॉ एस जयशंकर ने मीडिया को बताया, 'मैं इसे भारतीय अमेरिकी समुदाय की एक बड़ी उपलब्धि के रूप में मानता हूं कि यदि आज इतने बड़े पैमाने पर वहां कार्यक्रम हो रहा है और इसमें राष्ट्रपति ट्रंप जैसे व्यक्ति आ रहे हैं, मुझे लगता है कि यह वास्तव में दिखाता है कि हमारा समुदाय कहां तक पहुंच चुका है.'

વિદેશપ્રધાન ડૉ. એસ જયશંકરે મીડિયાને જણાવ્યું કે, 'હું એવા ભારતીય અમેરિકી સમુદાયની એક મોટી ઉપલબ્ધિના રૂપમાં માનું છું કે, જો આજે આટલા મોટા પાયે જ્યાં કાર્યક્રમ થઇ રહ્યો છે અને તેમાં પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વ્યક્તિઓ આવી રહી છે. મને લાગે છે કે, આ વાસ્તવમાં બતાવે છે કે, આપણો સમુદાય ક્યાંથી ક્યાં પહોંચ્યો છે.'



2015 के बाद दूसरी बार पीएम मोदी जलवायु परिवर्तन शिखर सम्मेलन को संबोधित करेंगे. इसका आयोजन संयुक्त राष्ट्र महासचिव एंटोनियो गुटेरेस कर रहे हैं.

2015 બાદ બીજીવાર PM મોદી જળવાયુ પરિવર્તન શિખર સમ્મેલનને સંબોધિત કરશે. તેનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ કરી રહ્યા છે.



भारत का सतत विकास लक्ष्य, जलवायु परिवर्तन, अंतर्राष्ट्रीय समुदाय से आकांक्षाएं और अपेक्षाएं प्रमुख विषय होंगे. इसके बाद पीएम मोदी यूनिवर्सल हेल्थ कवरेज शिखर सम्मेलन में आयुष्मान भारत योजना पर प्रकाश डालेंगे. इसका भी आयोजन एंटोनियो गुटेरेस ने ही किया है.

ભારતનો સતત વિકાસ લક્ષ્ય, જળવાયુ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પ્રમુખ વિષય થશે. તે બાદ વડાપ્રધાન મોદી યુનિવર્સસ હેલ્થ કવરેજ શિખર સમ્મેલનમાં આયુષ્માન ભારત યોજના પર પ્રકાશ પાડશે. તેનું પણ આયોજન એંટોનિયો ગુટેરેસે જ કર્યું છે. 



मोदी आतंकवादियों और हिंसक चरमपंथी कथाओं के लिए रणनीतिक प्रतिक्रियाओं पर भी अपनी राय रखेंगे. इस बैठक को संयुक्त रूप से होस्ट किया गया है. इसमें जॉर्डन के राजा, फ्रांसीसी राष्ट्रपति, न्यूजीलैंड के पीएम और संयुक्त राष्ट्र महासचिव भी हिस्सा ले रहे हैं. साथ ही जर्मन चांसलर मैर्केल, केन्या और इंडोनेशिया के राष्ट्रपति और ब्रिटेन के प्रधानमंत्री बोरिस जॉनसन भी शिरकत करेंगे.

મોદી આતંકવાદીઓ અને હિંસકને લગતી કથાઓ માટે રણનીતિની પ્રતિક્રિયાઓ પર પણ પોતાનું મંતવ્ય રજૂ કરશે. આ બેઠકને સંયુક્ત રૂપથી હોસ્ટ કરવામાં આવ્યું છે. જેમાં જોર્ડનના રાજા, ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ, ન્યૂઝીલેન્ડના PM અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પણ ભાગ લેશે. તે ઉપરાંત જર્મન ચાંસલર મૈર્કેલ, કેન્યા અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અને બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જૉનસન પણ હાજર રહેશે. 



गौरतलब है कि मोदी ने मालदीव और श्रीलंका के हाले के दौरे पर आतंकवाद निरोध पर वैश्विक नेतृत्व शिखर सम्मेलन को संबोधित किया था.

મહત્વનું છે કે, મોદીએ માલદીવ અને શ્રીલંકાના પ્રવાસ પર આતંકવાદ નિરોધ પર વૈશ્વિક નેતૃત્વ શિખર સમ્મેલનને પણ સંબોધિન કર્યું હતું. 



मोदी और ट्रम्प के बीच अलग से बिग ऐप्पल में मंगलवार को एक महत्वपूर्ण द्विपक्षीय बैठक प्रस्तावित है.

મોદી અને ટ્રમ્પ વચ્ચે અલગથી બિગ એપલમાં મંગળવારે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક રજૂ કરે છે. 



इसी साल मोदी और ट्रंप के बीच जी 20 ओसाका शिखर सम्मेलन और जी 7 बियारिज सम्मेलन के दौरान अलग से बैठक हुई थी. दोनों देशों के बीच रक्षा और सुरक्षा सहयोग के अलावा पाकिस्तान और अफगानिस्तान जैसे भी मुद्दे हैं.

આ વર્ષે જ મોદી અને ટ્રમ્પ વચ્ચે પણ 20 ઓસાકા શિખર સમ્મેલન અને જી-7 બિયારીજ સમ્મેલન દરમિયાન અલગથી બેઠક થઇ હતી. બંને દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષા સહયોગ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા મુદ્દાઓેનો પણ સમાવેશ છે. 



यूएन में गांधी की 150 वीं वर्षगांठ मनाने के लिए गांधी की प्रासंगिकता पर आयोजित एक कार्यक्रम में कोरियाई राष्ट्रपति, सिंगापुर, न्यूजीलैंड, बांग्लादेश और जमैका के प्रधानमंत्रियों के साथ-साथ गुटेरेस भी हिस्सा लेंगे.

UNમાં ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવણી કરવા માટે ગાંધીની પ્રાસંગિક્તા પર આયોજીત એક કાર્યક્રમમાં કોરિયાઇ રાષ્ટ્રપતિ, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને જમૈકના પ્રધાનમંત્રીઓની સાથે ગુટેરેસ પણ ભાગ લેશે.



संयुक्त राष्ट्र की छत पर एक सौर पैनल की स्थापना की जाएगी. यहां गांधी सोलर पार्क का शुभारंभ होगा. भारत ने एक मि. डॉलर का अनुदान अक्षय ऊर्जा के लिए यूएन को दिया था, उसी पैसे से यह बनेगा.

સંયુક્ત રાષ્ટ્રની છત પર એક સૌર પેનલની સ્થાપના કરવામાં આવશે. અહીં ગાંધી સોલર પાર્કનો શુભારંભ થશે. ભારતે એક મિલિયન ડૉલરના અનુદાન અક્ષય ઉર્જા માટે UNને આપ્યો હતો, તે પૈસાથી જ આ બનશે.



वेस्टबरी के न्यूयॉर्क कैंपस स्टेट यूनिवर्सिटी में गांधी शांति उद्यान का रिमोट उद्घाटन किया जाएगा. यहां गांधी के सम्मान में 150 पेड़ लगाए गए हैं.

બેસ્ટબરીના ન્યૂયોર્ક કેમ્પસ સ્ટેટ યુનિવર્સિટીમાં ગાંધી શાંતિ ઉદ્ધાનનું રિમોટ ઉદ્ઘાટન કરવામાં આવશે. અહીં ગાંધીના સન્માનમાં 150 વૃક્ષો વાવવામાં આવશે.



उसी दिन बिल और मेलिंडा गेट्स फाउंडेशन लिंकन में पीएम मोदी को ग्लोबल गोलकीपर के लक्ष्य को प्राप्त करने के लिए पुरस्कार प्रदान करेगा. यह अवार्ड हर साल किसी बड़ी हस्ती को दिया जाता है. पिछली बार नॉर्वे के पीएम सोलबर्ग और लाइबेरिया के राष्ट्रपति सिलेफ जॉनसन को यह पुरस्कार दिया गया था.

તે જ દિવસે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન લિંકનમાં PM મોદીને ગ્લોબલ ગોલકીપરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પુરસ્કાર આપવામાં આવશે. આ એવોર્ડ દર વર્ષે કોઇ મોટી હસ્તીને આપવમાં આવે છે. છેલ્લે નોર્વેના PM સોલબર્ગ અને લાઇબેરિયાના રાષ્ટ્રપતિ સિલેક જૉનસનને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 



इस साल गेट्स फाउंडेशन उनके लिए प्रधानमंत्री मोदी को सम्मानित कर रहा है. विजय गोखले ने कहा कि यह सम्मान स्वच्छ भारत अभियान में उनके योगदान के लिए दिया जा रहा है.

આ વર્ષે ગેટ્સ ફાઉન્ડેશન તેના માટે વડાપ્રધાન મોદીને સમ્માનિત કરી રહ્યા છે. વિજય ગોખલેએ કહ્યું કે, આ સમ્માન સ્વચ્છ ભારત અભિયાનમાં તેમના યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે. 



25 सितंबर को मोदी ब्लूमबर्ग के उद्घाटन समारोह में मुख्य भाषण देंगे. ब्लूमबर्ग न्यूयॉर्क के तीन बार मेयर रह चुके हैं.

25 સપ્ટેમ્બરે મોદી બ્લૂમબર્ગના ઉદ્ઘાટન સમારોહમાં પ્રમુખ ભાષણ આપશે. બ્લૂમબર્ગ ન્યૂયોર્કના ત્રણ વખત મેયર રહી ચૂક્યા છે. 



इस कार्यक्रम के बाद 40 प्रमुख कंपनियों के प्रमुख प्रतिनिधियों के साथ निवेश और व्यवसाय योजना पर बातचीत होगी. इन कंपनियों में जेपी मॉर्गन, बैंक ऑफ अमेरिका, मास्टरकार्ड, वॉलमार्ट शामिल हैं. यह निवेश गोलमेज सम्मेलन है.

આ કાર્યક્રમ બાદ 40 પ્રમુખ કંપનીઓના પ્રમુખ પ્રતિનિધિઓની સાથે રોકાણ અને વ્યવસાય યોજના પર વાતચીત કરવામાં આવશે. આ કંપનીઓમાં જેપી મૉર્ગન, બેન્ક ઓફ અમેરિકા, માસ્ટરકાર્ડ, વૉલમાર્ટનો સમાવેશ થયો છે. આ રોકાણનું રાઉન્ડ ટેબલ સમ્મેલન છે. 



2014 के बाद दूसरी बार पीएम मोदी 27 सितंबर को उच्च स्तरीय सेगमेंट में संयुक्त राष्ट्र महासभा को संबोधित करेंगे. वैश्विक राजनीति के केंद्र में बहुपक्षीय सुधार का आह्वान उनके भाषण की कुंजी होगी.

2014 બાદ બીજીવાર PM મોદી 27 સપ્ટેમ્બરે ઉચ્ચ સ્તરીય સેગમેન્ટમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. વૈશ્વિક રાજનીતિના કેન્દ્રમાં બહુપક્ષીય સુધારનું આહ્વાન તેમના ભાષણની ચાવી હશે.



पाकिस्तानी प्रधानमंत्री इमरान खान भी कश्मीर पर अपना झूठ प्रचारित करने का प्रयास करेंगे. वह घाटी और अनुच्छेद 370 दोनों मुद्दे को उठा सकते हैं. वैसे भारत का इस मुद्दे पर स्टैंड बिल्कुल साफ है. कश्मीर भारत का आंतरिक मामला है.

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પણ કાશ્મીર પર પોતાનું જૂઠ પ્રચારિત કરવાનો પ્રયાસ કરશે. તે ઘાટી અને અનુચ્છેદ 370 એમ બંને મુદ્દાઓ ઉઠાવી શકે છે. જો કે, ભારતનો આ મુદ્દે સ્ટેન્ડ સ્પષ્ટ છે. કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. 



विदेश सचिव ने मीडिया ब्रीफिंग में कहा कि हमारा फोकस कई मुद्दों में से एक आतंकवाद पर है, लेकिन यह मुद्दा केन्द्र में नहीं होगा. उनके अनुसार फोकस यह होगा कि अंतरराष्ट्रीय स्तर पर भारत की भूमिका क्या हो सकती है. प्रधान मंत्री इस संबंध में अपना दृष्टिकोण प्रस्तुत करेंगे,

વિદેશ સચિવે મીડિયા બ્રીફિંગમાં ક્હ્યું કે, અમારું ફોકસ કેટલાય મુદ્દાઓમાંના એક આતંકવાદ પર છે, પરંતુ આ મુદ્દા કેન્દ્રમાં હશે નહીં. તેમના અનુસાર ફોકસ એ હશે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ભૂમિકા શું હોય શકે છે. વડાપ્રધાન આ સંબંધે પોતાનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરશે. 



यह पूछे जाने पर कि कश्मीर पर पाकिस्तानी बयानबाजी के लिए महासभा में भारत का क्या काउंटर होगा. संयुक्त राष्ट्र में भारतीय स्थायी प्रतिनिधि सैयद अकबरुद्दीन ने जवाब दिया, 'वे किसी भी हद तक नीचे गिर सकते हैं, लेकिन हम ऊंची उड़ान भरते हैं. वे जो भी करना चाहते हैं, वो करें.' उन्होंने कहा कि हमने अतीत में देखा है कि वो कैसे आतंकवाद को मुख्य धारा में ला चुके हैं और अब अभद्र भाषा को भी मुख्यधारा में लाना चाहते हैं.

તેમને પૂછવામાં આવેલા કાશ્મીર પર પાકિસ્તાનના નિવેદન માટે મહાસભામાં ભારતનું શું કાઉન્ટર હશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને જવાબ આપ્યો કે, 'તેઓ કોઇપણ હદ્દ સુધી નીચે જઇ શકે છે, પરંતુ અમે ઉંચી ઉડાન ભરીએ છીએ. તેઓ જે પણ કરવા ઇચ્છે છે, તે કરે.' તેમણે કહ્યું કે, ભૂતકાળમાં જોયું છે કે, તેઓ કઇ રીતે આતંકવાદને મુખ્ય ધારમાં લઇ ચૂક્યા છે અને હવે અભદ્ર ભાષાને પણ મુખ્યધારામાં લેવા ઇચ્છે છે.



न्यूयॉर्क में मोदी 24 सितंबर को को इंडिया-पैसिफिक आइलैंड्स स्टेट्स लीडर्स समिट में भाग लेंगे. 14 कैरेबियाई देशों के शीर्ष नेताओं के साथ शिखर बैठक का आयोजन किया गया है. मोदी इसमें भी हिस्सा लेंगे.

ન્યૂયોર્કમાં મોદી 24 સપ્ટેમ્બરે કો ઇન્ડિયા-પૈસિફિક આઇલેન્ડ સ્ટેટ્સ લીડર્સ સમિટમાં ભાગ લેશે. 14 કૈરેબિયાઇ દેશોના શીર્ષ નેતાઓની સાથે શિખર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી તેમાં પણ ભાગ લેશે. 



भारत आपदा रोधी संरचना के लिए गठबंधन की घोषणा करेगा. इसमें उन देशों को शामिल किया जाएगा, जिनके पास अनुभव, तकनीक, वित्तीय क्षमता है. विदेश मंत्री डॉ. एस जयशंकर और राज्य मंत्री वी. मुरलीधरन भी इसमें शामिल होंगे.

ભારત હોનારત નિવારણ સંરચના માટે ગઠબંધનની ઘોષણા કરશે. જેમાં તે દેશોને સામેલ કરવામાં આવ્યા છે, જેની પાસે અનુભવ, તકનીક, નાણાકીય ક્ષમતા છે. જેમાં વિદેશ પ્રધાન ડૉ. એસ જયશંકર અને રાજ્યપ્રધાન વી. મુરલીધરન પણ ભાગ લેશે. 



इस अवधि के दौरान नाम, सार्क, कॉमनवेल्थ देशों के साथ चर्चा होगी.(लेखक- स्मिता शर्मा)

આ સમય દરમિયાન નામ, સાર્ક, કૉમનવેલ્થ દેશોની સાથે ચર્ચા થશે. (લેખક- સ્મિતા શર્મા)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.