ETV Bharat / bharat

PNB કૌભાંડ : નીરવ મોદી ભાગેડું જાહેર

author img

By

Published : Dec 5, 2019, 3:06 PM IST

etv bharat
etv bharat

મુંબઈ : નીરવ મોદીને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈની એક અદાલતે PNB ગોટાળા મામલે આ નિર્ણય લીધો છે.

પંજાબ નેશનલ બેન્ક સાથે જોડાયેલા ગોટાળા મામલે મુંબઈની એક અદાલતે નીરવ મોદીને ભાગેડું જાહેર કર્યો છે.

પંજાબ નેશનલ બેન્કમાંથી બે અરબ ડોલરની છેતરપિંડીના કેસમાં નીરવ મોદી વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. વિશેષ કોર્ટે હીરાના ઉધોગપતિ નીરવ મોદીને ભાગેડું અપરાધી જાહેર કર્યો છે. નીરવ મોદી વિરુદ્ધ પંજાબ નેશનલ બેન્ક સાથે 2 અરબ ડોલરનો ગોટાળો કરવાના કેસમાં કાર્યવાહી ચાલી રહી છે.

નીરવ મોદી વિજ્ય માલ્યા બાદ બીજો ઉદ્યોગપતિ છે, જે નવા એકટ ભાગેડું આર્થિક અપરાધી અધિનિયમ (PMLA) હેઠળ ભાગેડું અપરાધી જાહેર કરવામાં આવ્યા છે.

(PMLA) Prevention of Money Laundering Act એક્ટ ગત્ત વર્ષ ઓગ્સ્ટમાં આવ્યો હતો. નીરવ મોદી અને મેહુલ ચોક્સી PNB ગોટાળા મામલે મુખ્ય આરોપી છે.જેના કારણે સરકારી બેન્કોને 2 અરબ ડોલરનું નુકસાન થયુ છે.નીરવ મોદીની લંડનમાં ઘરપકડ કરવામાં આવી હતી.

Intro:पंजाब नॅशनल बँक केला तब्बल 13 हजार कोटी रुपयांचा चुना लावून फरार झालेल्या निरव मोदी यास मुंबईतील विशेष न्यायालयाने फरार आर्थिक गुन्हेगार घोषित केले आहे . यामुळे नीरव मोदीच्या अडचणी वाढल्या असून त्याची देशातली व परदेशातील संपत्ती जप्त करण्याचा मार्ग मोकळा झाला आहे . या अगोदर विशेष न्यायालयाकडून नीरव मोदी याच वारंवार कोर्टात हजर राहण्याचे आदेश बजावल्यानंतर ही कुठल्याही प्रकारे निरव मोदी याने तयारी न दर्शविल्यामुळे इडिकडून कोर्टामध्ये नीरव मोदी यास आर्थिक गुन्हेगार घोषित करण्याची याचिका दाखल करण्यात आली होती. यासाठी निरव मोदी याच्या संदर्भातील सर्व पुरावे इडिकडून कोर्टात सादर करण्यात आले होते. यानंतर झालेल्या सुनावणीमध्ये गुरुवारी विशेष न्यायालयाने निरव मोदी यास फरार आर्थिक गुन्हेगार घोषित केले आहे . आता यापुढे जाऊन नीरव मोदी यांची संपत्ती जप्त करण्याची कारवाई केली जाणार आहे.
Body:. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.