તમને જણાવી દઈએ કે, આ મંદિર દેશના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના પ્રમુખ આદેશ બાંડેકરે પુષ્ટિ કરી છે કે, 35 કિલો સોનું દાન કરાયું હતું, પરંતુ તેણે દાતાની ઓળખ જાહેર કરવા માટે ઇનકાર કરી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે, દાન કરાયેલા સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા અને છત્તર બનાવવા માટે કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, આ મંદિર દેશના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના પ્રમુખ આદેશ બાંડેકરે પુષ્ટિ કરી છે કે, 35 કિલો સોનું દાન કરાયું હતું, પરંતુ તેણે દાતાની ઓળખ જાહેર કરવા માટે ઇનકાર કરી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે, દાન કરાયેલા સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા અને છત્તર બનાવવા માટે કરવામાં આવશે.