સિદ્ધિવિનાયકમાં 35 કિલો સોનાનું દાન, 14 કરોડનું દાન 'રામભરોસે'

author img

By

Published : Jan 21, 2020, 12:55 PM IST

Shri Siddhivinayak Temple

મહારાષ્ટ્ર: દેશના પ્રખ્યાત મંદિરોમાં સ્થાન ધરાવતા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં એક ભક્તે 35 કિલો સોનું ચડાવ્યું છે. જેની સોનાની કિંમત આશરે 14 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.

તમને જણાવી દઈએ કે, આ મંદિર દેશના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના પ્રમુખ આદેશ બાંડેકરે પુષ્ટિ કરી છે કે, 35 કિલો સોનું દાન કરાયું હતું, પરંતુ તેણે દાતાની ઓળખ જાહેર કરવા માટે ઇનકાર કરી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે, દાન કરાયેલા સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા અને છત્તર બનાવવા માટે કરવામાં આવશે.

Mumbai, Jan 21 (ANI): A devotee from Delhi donated gold weighing around 35 kg worth around Rs 14 crore to Mumbai's Shri Siddhivinayak Temple. Gold was used to decorate the ceiling and the door of the temple. Every year millions of devotees donate millions of rupees at Shri Siddhivinayak Temple.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.