ETV Bharat / bharat

#COVID-19ને લૉકડાઉનથી નૉકડાઉન કરવો છે

author img

By

Published : Apr 7, 2020, 5:16 PM IST

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અને લૉકડાઉનને કારણે માનસિક આરોગ્યની પેદા થઇ રહેલી સમસ્યા અને માનસિક તણાવ પર નજર રાખવા પણ ભાર મૂકી રહ્યું છે.

LOCKDOWN TO KNOCKDOWN
લૉકડાઉનથી નૉકડાઉન

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય (MoHFW)એ ટ્વીટ કરીને એક વીડિયો જારી કર્યો છે જેમાં 21 દિવસના લૉકડાઉન દરમિયાન વાલીઓ અને બાળકો કોવિડ-19ને કારણે પેદા થયેલો તણાવનો સામનો કેવી રીતે કરી શકે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં ન્યૂરો-લિન્ગ્વિસ્ટિક પ્રેક્ટિશનર ડૉ. રશ્મિ પ્રદીપ સૂચવે છે કે બાળકોને તેમની પોતાની દિનચર્યા હોવી જોઇએ. વાલીઓએ કોઇ વસ્તુ કરાવવા માટે બાળકો પર દબાણ ના કરવું જોઇએ. આવી ઘણી ટિપ્સ આ વીડિયોમાં કવર કરાઇ છે.

#COVID-19 ને લૉકડાઉનથી નૉકડાઉન કરવો છે
#COVID-19 ને લૉકડાઉનથી નૉકડાઉન કરવો છે

MoHFWએ ‘લૉકડાઉન ટુ નૉકડાઉન કોવિડ-19’ ટાઇટલથી એક વીડિયો પણ જારી કર્યો છે. આ વીડિયોમાં માનસિક આરોગ્યના વ્યવસ્થાપન અંગે વાત કરવામાં આવી છે. ધીરજ રાખીને અને દિનચર્યાનું પાલન કરીને કોવિડ-19ના તણાવને દૂર કરો. ઇનડોર હોબી વિકસાવવાથી પણ ચિંતા અને તણાવના વ્યવસ્થાપનમાં મદદ મળશે. આ વીડિયોમાં આવી ઘણી ટિપ્સ આપવામાં આવી છે

#COVID-19 ને લૉકડાઉનથી નૉકડાઉન કરવો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.