કાશ્મીરમાંથી 370 રદ કરી સરદાર પટેલનું સપનુ પૂરુ કર્યું: મોદી

author img

By

Published : Aug 15, 2019, 10:40 AM IST

નવી દિલ્હી: દેશના 73માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 10 અઠવાડિયાથી પણ ઓછા સમયમાં 370 અને 35 એ રદ કરી રાજગ સરકારના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલનું સપનું સાકાર કર્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, 370 જમ્મુ કાશ્મીરના વિકાસમાં અડચણ પેદા કરતું હતું.

વડાપ્રધાને આગળ જણાવતા કહ્યું કે, 70 વર્ષમાં જે નથી થયું તે અમે 70 દિવસમાં કરી બતાવ્યું છે.

આ અગાઉ તેમણે લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ આજે દેશવાસીને ટ્વીટરના માધ્યમથી સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની શુભકામના આપી હતી.

Intro:Body:

કાશ્મીરમાંથી 370 રદ કરી સરદાર પટેલનું સપનુ પૂરુ કર્યું: મોદી





 

નવી દિલ્હી: દેશના 73માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 10 અઠવાડિયાથી પણ ઓછા સમયમાં 370 અને 35 એ રદ કરી રાજગ સરકારના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલનું સપનું સાકાર કર્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, 370 જમ્મુ કાશ્મીરના વિકાસમાં અડચણ પેદા કરતું હતું.



વડાપ્રધાને આગળ જણાવતા કહ્યું કે, 70 વર્ષમાં જે નથી થયું તે અમે 70 દિવસમાં કરી બતાવ્યું છે.



આ અગાઉ તેમણે લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું હતું.



વડાપ્રધાન મોદીએ આજે દેશવાસીને ટ્વીટરના માધ્યમથી સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની શુભકામના આપી હતી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.