ETV Bharat / bharat

જેવા સાથે તેવા: જગન સરકારે નાયડુના આવાસ 'પ્રજા વેદિકા'ને કર્યું જપ્ત

author img

By

Published : Jun 23, 2019, 10:44 AM IST

Updated : Jun 23, 2019, 10:54 AM IST

અમરાવતી: આંધ્રપ્રદેશની YSR કોંગ્રેસ પાર્ટીની સરકારે પૂર્વ મુખ્યપ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુના અમરાવતી સ્થિત આવાસ પ્રજા વેદિકાને જપ્ત કરી લીધું છે. વિપક્ષે આરોપ કર્યો છે કે, સરકારે પૂર્વ મુખ્યપ્રધાન સામે કોઈ ભાવના બતાવી નથી. કારણ કે, તેમના સામનને તેમની સામે ઉંદાવલ્લી સ્થિત ઈમારતની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.

જગન સરકારે નાયડુની 'પ્રજા વેદિકા'ને કરી જપ્ત

જ્યારથી આંધ્રપ્રદેશે પોતાના પ્રશાસન હૈદરાબાદથી અમરાવતી સ્થળાંતર કર્યું હતું, નાયડુ ત્યારથી કૃષ્ણા નદીના કિનારે ઉંદાવલ્લી સ્થિત આ આવાસમાં રહ્યા હતા. હવે હૈદરાબાદ એ તેલંગાણાની રાજધાની બની ગયું છે.

આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પ્રજા વેદિકાનું નિર્માણ APCRDA દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાનના આવાસના એક વિસ્તારના રૂપમાં કરવામાં આવ્યું હતું. પાંચ કરોડ રૂપિયામાં નિર્માણ પામેલા આ આવાસનો ઉપયોગ નાયડુ અધિકારિક ઉદ્દેશ્યોની સાથે જ પક્ષની બેઠકો માટે પણ કરતા હતા.

નાયડુએ આ મહિનાની શરૂઆતમાં મુખ્યપ્રધાન વાઈ. એસ. જગન મોહન રેડ્ડીએ પત્ર લખીને આ નિવાસનો ઉપયોગ બેઠકો માટે કરવા દેવાની અનુમતિની માગ કરી હતી. તેમણે સરકાર પાસે આગ્રહ કર્યો હતો કે, તેઓ તેને વિરોધપક્ષના આવાસ તરીકે જાહેર કરી દે.

પરંતુ શુક્રવારે સરકારે પ્રજા વેદિકાને કબજા હેઠળ લેવાનો નિર્ણય કર્યો અને જાહેર કર્યું કે, કલેક્ટરોનું સંમેલન આ જગ્યા પર યોજાશે. પહેલા આ સંમેલન રાજ્ય સચિવાલયમાં થવાનું નક્કી હતું. નાયડુ આ સમયે પરિવારના સભ્યોની સાથે વિદેશમાં રજા માણી રહ્યાં છે.

TDP નેતા અને વિધાન પરિષદના સભ્યો અશોક બાબુએ કહ્યું કે, સરકારી કર્મચારીઓએ નાયડુના સન્માનને બહાક ફેંકી દીધું. તેમનો આરોપ છે કે, પરિસરને કબજામાં લઈને સરકારે નિર્ણય અંગે પક્ષને જાણ પણ કરી ન હતી.

નગરપાલિકા પ્રધાન બોત્સા સત્યનારાયણે કહ્યું કે, નાયડુની સાથે તે પ્રકારે જ વર્તાવ કરવામાં આવશે, જે પ્રકારનો વર્તાવ જગન મોહન રેડ્ડીની સાથે કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ વિરોધપક્ષ નેતા હતા.

Intro:Body:



https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/praja-vedika-of-naidu-is-captured-by-andhra-government/na20190623085657269



जगन सरकार ने नायडू के 'प्रजा वेदिका' को कब्जे में लिया





अमरावती: आंध्र प्रदेश की वाईएसआर कांग्रेस पार्टी की सरकार ने शनिवार को पूर्व मुख्यमंत्री और नेता प्रतिपक्ष एन. चंद्रबाबू नायडू के अमरावती में स्थित आवास प्रजा वेदिका को अपने कब्जे में ले लिया. तेलुगू देशम पार्टी ने इसे बदले की कार्रवाई करार दिया है. विपक्ष ने आरोप लगाया कि सरकार ने पूर्व मुख्यमंत्री के प्रति कोई सद्भावना नहीं दिखाई, क्योंकि उनके सामनों को यहां उंदावल्ली स्थित इमारत के बाहर फेंक दिया गया.



नायडू तब से कृष्णा नदी के किनारे उंदावल्ली स्थित इस आवास में रह रहे थे, जब से आंध्र प्रदेश ने अपना प्रशासन हैदराबाद से अमरावती स्थानांतरित किया था. हैदाबाद अब तेलंगाना की राजधानी बन गया है.





प्रजा वेदिका का निर्माण सरकार ने आंध्र प्रदेश राजधानी क्षेत्र विकास प्राधिकरण (एपीसीआरडीए) के जरिए तत्कालीन मुख्यमंत्री आवास के एक विस्तार के रूप में किया था. पांच करोड़ रुपये में निर्मित इस आवास का इस्तेमाल नायडू आधिकारिक उद्देश्यों के साथ ही पार्टी की बैठकों के लिए करते थे.





नायडू ने इस महीने के प्रारंभ में मुख्यमंत्री वाई.एस. जगन मोहन रेड्डी को पत्र लिखकर इस ढाचे का उपयोग बैठकों के लिए करने देने की अनुमति मांगी थी. उन्होंने सरकार से आग्रह किया था कि वह इसे नेता प्रतिपक्ष का आवास घोषित कर दे.



लेकिन सरकार ने प्रजा वेदिका को कब्जे में लेने का शुक्रवार निर्णय लिया और घोषणा की कि कलेक्टरों का सम्मेलन वहां होगा. पहले यह सम्मेलन राज्य सचिवालय में होना तय था. नायडू इस समय परिवार के सदस्यों के साथ विदेश में छुट्टियां मना रहे हैं.



तेदेपा नेता और विधान परिषद के सदस्य अशोक बाबू ने कहा कि सरकारी कर्मचारियों ने नायडू के निजी समानों को बाहर फेंक दिया. उन्होंने आरोप लगाया कि परिसर को कब्जे में लेने के सरकार के निर्णय के बारे में पार्टी को सूचित तक नहीं किया गया.



नगर पालिका मंत्री बोत्सा सत्यनारायण ने हालांकि तंज कसा और कहा कि नायडू के साथ उसी तरह का बर्ताव किया जाएगा, जिस तरह का बर्ताव जगन मोहन रेड्डी के साथ किया गया था, जब वह नेता प्रतिपक्ष थे.





 


Conclusion:
Last Updated :Jun 23, 2019, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.