ETV Bharat / bharat

અચાનક લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ સામનઃ રાહુલ ગાંધી

author img

By

Published : Sep 9, 2020, 2:35 PM IST

Rahul Gandhi
Rahul Gandhi

રાહુલ ગાંધીએ એકવાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા અચાનક લેવામાં આવેલા નિર્ણયને કારણે અસંગઠિત ક્ષેત્રના મજૂરો તેમજ અન્ય લોકો ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. રાહુલે રોજગાર છીનવી લેવાને લઇને પણ ટિપ્પણી કરી છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અચાનક કરવામાં આવેલા લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ જેવો સાબિત થયો છે. તેમણે એક ટ્વીટ કરીને કહ્યું કે, વચન હતું કે, 21 દિવસોમાં કોરોના ખતમ કરવાનો છે, પરંતુ ખતમ કર્યા કરોડોના રોજગાર અને નાના ઉદ્યોગો...

  • अचानक किया गया लॉकडाउन असंगठित वर्ग के लिए मृत्युदंड जैसा साबित हुआ।

    वादा था 21 दिन में कोरोना ख़त्म करने का, लेकिन ख़त्म किए करोड़ों रोज़गार और छोटे उद्योग।

    मोदी जी का जनविरोधी 'डिज़ास्टर प्लान' जानने के लिए ये वीडियो देखें। pic.twitter.com/VWJQ3xAqmG

    — Rahul Gandhi (@RahulGandhi) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલે મોદી સરકારના ઉપાયોને જન વિરોધી 'ડિઝાસ્ટર પ્લાન' કરાર કહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.