ETV Bharat / bharat

જ્ઞાન નેત્ર: આયુર્વેદિક દવા ફિફાટ્રોલ કોવિડ-19 સામે પણ રક્ષણ આપે છે, આયુર્વેદ અને યોગનો દાવો

author img

By

Published : Dec 5, 2022, 4:54 PM IST

Etv Bharatજ્ઞાન નેત્ર: આયુર્વેદિક દવા ફિફાટ્રોલ કોવિડ-19 સામે પણ રક્ષણ આપે છે, આયુર્વેદ અને યોગનો દાવો
Etv Bharatજ્ઞાન નેત્ર: આયુર્વેદિક દવા ફિફાટ્રોલ કોવિડ-19 સામે પણ રક્ષણ આપે છે, આયુર્વેદ અને યોગનો દાવો

આયુર્વેદ અને યોગના ઇન્ટરનેશનલ રિસર્ચ (International Research in Ayurveda and Yoga) જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે, ફિફાટ્રોલ તાવ અને ફ્લૂના કારણે વહેતું નાક જેવી સમસ્યાઓ પર અસરકારક (Fifatrol is effective fever and flu problems) રીતે કામ કરે છે અને કોવિડ-19 સામે પણ રક્ષણ આપે છે.

દિલ્હી: ઉપલા શ્વસન માર્ગના ચેપની સારવારમાં (Treatment of upper respiratory tract infections) ફાયદાકારક જડીબુટ્ટીઓ ધરાવતી આયુર્વેદિક દવા, ફિફાટ્રોલ (Phifatrol) અસરકારક હોવાનું બહાર આવ્યું છે. આ સંશોધનની વિગતો આયુર્વેદ અને યોગના ઇન્ટરનેશનલ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ અભ્યાસ ભારતમાં 203 URTI દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. તેઓને દિવસમાં 2 વખત દેખરેખ હેઠળ આપવામાં આવતું હતું. ત્યાર બાદ તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી.

કોઈપણ આડઅસરો જોવામાં આવી નથી: એવું જાણવા મળ્યું હતું કે, દવા લીધાના 4 દિવસમાં પરીક્ષાર્થીઓના સ્વાસ્થ્યમાં 69.5 ટકાનો સુધારો થયો છે. 7 દિવસે 90.36 ટકા સ્વસ્થ થયા હોવાનું બહાર આવ્યું છે. Fifatrol ની કોઈપણ આડઅસરો જોવામાં આવી નથી. આયુર્વેદિક ડોકટરો પહેલાથી જ ઓળખી ચૂક્યા છે કે, તે તાવ અને ફ્લૂના કારણે વહેતું નાક જેવી સમસ્યાઓ પર અસરકારક રીતે કામ કરે છે અને કોવિડ-19 સામે પણ રક્ષણ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.