ગાયક લતા મંગેશકરનું રવિવારે 92 વર્ષની વયે તેમનું નિધન (Lata Mangeshkar Passed Away) થયું છે, ત્યારે ગુજરાતી લોકપ્રિય ગાયક બંકિમ પાઠક દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તેમને રડતા આંસુએ જણાવ્યું હતું કે, કોને કીધું કે લતાજી હવે નથી રહ્યા તે આજીવન લોકોમાં દિલોમાં રાજ કરશે. તેમજ સંગીતનો સ યાદ કરતા જ તેમને યાદ કરવામાં આવે છે.