ગુજરાત

gujarat

મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ સાથે ETVની ખાસ વાતચીત, જુઓ શું કહ્યું?

By

Published : Feb 4, 2020, 12:01 PM IST

Updated : Feb 4, 2020, 1:08 PM IST

નવી દિલ્હી: દેશના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે ચાલુ વર્ષના બજેટમાં કોર્પોરેટ સેક્ટરને અપાયેલી વિશાળ રાહતનો બચાવ કરતાં કહ્યું છે કે, ખાનગી રોકાણનું ચક્ર શરૂ કરવું જરૂરી છે. ભારતમાં રોકાણ કરવાથી સાર્વભૌમ સંપત્તિ ભંડોળ અને પેન્શન ફંડ્સ નિરાશ કર્યા છે. ગત વર્ષે કોર્પોરેશન ટેક્સમાં ઘટાડા પાછળના તર્ક અને કેન્દ્રીય બજેટમાં ડીડીટી નાબૂદ કરવા અંગે જણાવ્યું હતું કે, જ્યારે કોર્પોરેટરો પર ડીડીટી વસૂલવામાં આવતી હતી ત્યારે આ કંપનીઓએ કરપાત્ર નહીં હોવા છતાં વેરો ભરવો પડ્યો હતો.
Last Updated :Feb 4, 2020, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details