ગુજરાત

gujarat

ખેડા જિલ્લામાં બની દૂષ્કર્મની ઘટના, મંદિરના પાર્ષદે સગીર વયની બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ

By

Published : Sep 5, 2021, 2:35 PM IST

ખેડા જિલ્લામાં બની દૂષ્કર્મની ઘટના, મંદિરના પાર્ષદે સગીર વયની બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ

ખેડા જિલ્લામા બની દૂષ્કર્મની મંદિરના 47 વર્ષીય પાર્ષદ દ્વારા સગીર વયની બાળકીને ફરવા લઈ જવાના બહાને દુષ્કર્મ આચરાતા ચકચાર મચી હતી. પોલીસ દ્વારા આરોપી પાર્ષદને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે.

  • પરિવાર સાથે પરિચય કેળવી બાળકી પર દુષ્કર્મ
  • ગોમતી તળાવ પર ફરવા જવાના બહાને બાળકીને લઈ ગયો
  • પૂછપરછ કરતા બાળકીએ હકીકત જણાવી હતી

ખેડા: છેલ્લા 30 વર્ષથી વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે રહે છે. આ આરોપી પાર્ષદનો પરિચય મૂળ એમપીનો રહેવાસી છે. સ્વામિનારાયણ સત્સંગી સાથે થયો હતો. અવાર -નવાર પરિવાર સાથે મંદિરમાં જતા આવતા હતા. પરિવાર મંદિરમાં ગયો તે વખતે સોહમ ભગતની નજર પરિવારની બાળા પર પડી હતી. તેમણે બાળકીને ચાલ તને તળાવ પર ફરવા લઈ જવું કહી લઇ ગયો હતો. બાદમાં બાળકી પર દષ્કર્મ આચર્યું હતુ.

ખેડા જિલ્લામાં બની દૂષ્કર્મની ઘટના, મંદિરના પાર્ષદે સગીર વયની બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ

પૂછપરછ કરતા બાળકીએ હકીકત જણાવી

દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને પરિવારજન દ્વારા આ બાબતે પૂછપરછ કરતા બાળકીએ તમામ હકીકત જણાવી હતી. પરિવારજનોની ફરિયાદના આધારે પોલિસે હાથ કાર્યવાહી હાથ ધરી હતી. તેની ધરપકડ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details