ગુજરાત

gujarat

જાફરાબાદ પોર્ટ પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

By

Published : May 30, 2020, 12:28 PM IST

અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને જાફરાબાદ પોર્ટ પર 1 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. સાથે જ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

જાફરાબાદ પોર્ટ પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
જાફરાબાદ પોર્ટ પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમરેલીઃ અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને જાફરાબાદ પોર્ટ પર 1 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. સાથે જ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

જાફરાબાદ પોર્ટ પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

જોકે હાલમાં લોકડાઉન ચાલી રહ્યું હોવાને કારણે મોટાભાગની બોટ જાફરાબાદ બંદર પર લાંગરેલી હાલતમાં પડી છે.

જાફરાબાદ પોર્ટ પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ABOUT THE AUTHOR

...view details