ગુજરાત

gujarat

અમદાવાદની ગૃહિણીએ ગાડી પર કર્યું છાણનું લીંપણ, બનાવી દેસી-AC કાર...

By

Published : May 25, 2019, 7:04 PM IST

Updated : May 25, 2019, 11:34 PM IST

કાર પર દેશી AC, કાર પર કર્યુ છાણનું લીંપણ ()

અમદાવાદ: ગરમીથી બચવા માટે લોકો અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે. અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, ત્યારે AC વગર લોકો રહી શકતા નથી અને બહાર જવાનું પણ પસંદ કરતા ત્યારે અમદાવાદ શહેરની એક એવી ગૃહિણી છે, જેણે સૂર્ય કિરણોથી લડવા માટે ગાયના છાણથી પોતાની ગાડી પાર લીંપણ કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ગૃહિણી એવા સેજલ શાહે ગરમીથી બચવા પોતાની ગાડીને ગાયના છાણથી લીંપણ કર્યું હતું. તેમજ સેજલબેન જણાવે છે કે," અમદાવાદ આવ્યાને તેઓને 7 વર્ષ થયા છે. અમદાવાદ આવતા તેઓને જોયું તે અમદાવાદની ગરમીથી તો ત્રાહિમામ પોકારી જવાય છે ત્યારે સેજલ બેને વિચાર્યું કે, એવું કઈ કરવું છે જેથી ગરમી ઓછી લાગે.

અમદાવાદ

જો કે, તેઓએ તેમના ઘરમાં મેં અમુક રૂમમાં તો ગોબરથી લીપણ કરેલું જ છે અને તેને કારણે જ તેઓને વિચાર આવ્યો કે, ગાડી પાર પણ કેમ લીંપણ ના કરું...? આ જ વિચાર સાથે તેમણે લીંપણ કર્યું અને આજે ૨૨ દિવસ થયા છે આ લીપણ કર્યાને. આ લીપણ કરતા તેઓને ૨ દિવસ લાગ્યા હતા. અને કોઈ ખરાબ દુર્ગંધ પણ આવતી નથી. વધુમાં સેજલબેન જણાવ્યું કે, "હું લોકોને પણ એ જ કહીશ કે તમે પણ કુદરતી વસ્તુ નો ઉપયોગ કરો જેના લીધે પર્યાવરણ પણ સચવાય અને જીવન જીવવામાં પણ આનંદ આવે."

R_GJ_AHD_07_25_MAY_2019_GOBAR_CAR_ISHANI_PARIKH

વિસુઅલસ લીવે કીટ થી મોકલી આપેલ છે
****************************
કાર પર દેશી એસી, પોતાની કાર પર કર્યુ છાણનું લીંપણ
અમદાવાદ:
ગરમી થી બચવા માટે લોકો જાત જાતના પ્રયાસો કરતા હોય છે. અમદાવાદ માં જયારે તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચે છે ત્યારે એ સી વગર લોકો રહી શકતા નથી અને બહાર આવા જવાનું પણ પાસનાડ નથી કરતા વધારે. અમદાવામાં જોવા જય એ તો દર વર્ષે ઉનાળામાં અસહિષ્ણુ મર્યાદામાં તાપમાન વધ્યું છે એવો કોઈ ઇનકાર નથી. લોકોને બે કલાક સુધી પણ સૂર્યમાં ટકી રહેવાનું મુશ્કેલ લાગે છે. જ્યારે કેટલાક લોકો ગરમીને હરાવવા ઉનાળાના ક્રુશર્સમાં દિલાસો મેળવે છે,

જો કે, એક શહેરની એક એવી ગૃહિણી છે જેણે કઠોર સૂર્ય કિરણોથી લડવા માટે ગાયના છાણથી પોતાની ગાડી પાર લીપણ કરી દીધું છે , જેમનું નામ છે સેજલ શાહ. સેજલબેન જણાવે છે કે," અમદાવાદ આવ્યા ને અમારે સાત વર્ષ થયા છે અમે પેહલા મુંબઈ રહેતા હતા. અમદાવાદ આવીને જોયું કે અહીંયા સહન ના થાય એવી ગરમી પડે છે ત્યારે વિચાર્યું કે એવું કઈ કરવું છે જેથી ગરમી ઓછી લાગે, જોકે મારા ઘરમાં મેં અમુક રૂમમાં તો ગોબર થી લીપણ કરેલું જ છે અને આના પાર થી જ મને વિચાર આવ્યો કે ગાડી પાર પણ કેમ લીપણ ના કરું.આ જ વિચાર સદાથે મેં લીપણ કર્યું અને આજે ૨૨ દિવસ થયા છે આ લીપણ કરે.આ લીપણ કરતા મને ૨ દિવસ લાગ્યા હતા. અને કોઈ ખરાબ દુર્ગંધ આવતી નથી."
વધારેમાં સેજલબેન જણાવે છે કે, "હું લોકો ને પણ એ જ કહીશ કે તમે પણ કુદરતી વસ્તુ નો ઉપયોગ કરો જેના લીધે પર્યાવરણ પણ સચવાય અને જીવન જીવવામાં પણ આનંદ આવે."
Last Updated :May 25, 2019, 11:34 PM IST

ABOUT THE AUTHOR

...view details