આજે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કરતા ઉતરપ્રદેશના લખનઉમાં 25 ફુટ ઉંચી પ્રતિમાનુ અનાવરણ કર્યુ હતું. અટલજીનું નિધન 16 ઓગષ્ટ 2019ના રોજ થયુ હતું.
અટલજીને યાદ કરતા વડાપ્રધાન મોદીએ લખનઉમાં કર્યું પ્રતિમાનુ અનાવરણ
ન્યુઝ ડેસ્ક : આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે. જેને લઇને ઉતર પ્રદેશના લખનઉમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું.
અનાવરણ કરતાની સાથે વડાપ્રધાન મોદીએ મેડિકલ કોલેજ ખાતે સંબોધન કર્યુ હતું. યુપીને કોલેજમાં મેડિકલને લઇને અગ્રીમતા અપાશે ઉપરાંત દરેક કોર્સ યુનિવર્સીટીને આગળ વધારશે તેવુ ઉદ્બોધન કર્યુ હતું. વધુમાં જણાવ્યું હતુ કે યુપીની મેડીકલ શિક્ષણમાં પણ સુધારો થશે.
[25/12 2:40 pm] +91 94506 63213: प्रधानमंत्री नरेन्द्र मोदी अमौसी एयरपोर्ट पहुँचे
राज्यपाल आनंदी बेन पटेल और मुख्यमंत्री योगी आदित्यनाथ ने प्रधानमंत्री का स्वागत किया
[25/12 2:41 pm] +91 94506 63213: अटल बिहारी वाजपेयी की जयंती का कार्यक्रम लोकभवन सभागार में
पीएम मोदी थोड़ी देर में कार्यक्रम में करेंगे शिरकत
पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी की प्रतिमा का करेंगे लोकार्पण
पांच टन की कास्य प्रतिमा 25 फीट ऊंची है
अटल चिकित्सा विश्वविद्यालय का शिलान्यास करेंगे पीएम मोदी
356 मेडिकल संस्थान अटल विश्वविद्यालय से होंगे सम्बद्ध
डिप्टी सीएम केशव प्रसाद मौर्य कार्यक्रम में पहुँचे
डिप्टी सीएम डॉ दिनेश शर्मा कार्यक्रम में पहुंचे
मंत्री सिद्धार्थ नाथ सिंह, सुरेश खन्ना, ब्रजेश पाठक, दारा सिंह चौहान, आशुतोष टण्डन भी कार्यक्रम में पहुंचे।
Conclusion: