સુરતથી કાશી નવી ટ્રેન શરૂ થશે, PM મોદીએ કરી જાહેરાત

By

Published : Sep 29, 2022, 3:00 PM IST

thumbnail

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે, અમારી સરકાર (Central Government) સુરતના વિકાસ માટે કામ કરી રહી છે. સુરત ટેક્સટાઈલનું એક મોટું બજાર કાશી અને પૂર્વ ઉત્તરપ્રદેશ સાથે જોડાયેલું છે. અહીંથી મોટી સંખ્યામાં સામાન ત્યાં મોકલવામાં આવી રહ્યો છે. હવે સુરતથી કાશી માટે એક નવી જ ટ્રેન ચલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ટ્રેન સુરતથી માલસામાન લઈને કાશી સુધી જશે, જેનો લાભ વેપારીઓને થશે. Central Government Surat to kashi train PM Modi Public Meeting surat Benefit to the traders Surat PM Modi Surat Visit.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.