નવસારી: કોરોનાકાળ બાદ આ નવરાત્રીમાં સરકારે શેરી ગરૂબાની મંજૂરી આપતા ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીઓ લોકો ગરબા રમાતો જોવા મળી રહ્યાં છે ત્યારે નવસારીમાં પણ લોકોએ ગરબાનો આનંદ માણ્યો હતો.
નવસારી: કોરોનાકાળ બાદ આ નવરાત્રીમાં સરકારે શેરી ગરૂબાની મંજૂરી આપતા ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીઓ લોકો ગરબા રમાતો જોવા મળી રહ્યાં છે ત્યારે નવસારીમાં પણ લોકોએ ગરબાનો આનંદ માણ્યો હતો.