સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન, સૌથી વધુ થાન તાલુકામાં વરસાદ નોંધાયો

By

Published : Jun 19, 2021, 10:58 PM IST

thumbnail

સુરેન્દ્રનગર: રાજ્યમાં હવામાંન વિભાગે 17થી 22 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આથી, સુરેન્દ્રનગર શહેર તેમજ વઢવાણ, મૂળી, લખતર, ધ્રાંગધ્રા, થાન, ચોટીલા, લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર જિલ્લામાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.