તાજેતરમાં જ ગુજરાતના નવા પ્રધાનમંડળે શપથ લીધા છે. ત્યારે મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણને પ્રધાનપદ મળતા તેમની સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
તાજેતરમાં જ ગુજરાતના નવા પ્રધાનમંડળે શપથ લીધા છે. ત્યારે મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણને પ્રધાનપદ મળતા તેમની સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.