વડાપ્રધાન મોદીએ વાવાઝોડાના અસરગ્રસ્ત જિલ્લાઓનું કર્યું હવાઈ નિરિક્ષણ, જૂઓ વીડિયો
Published on: May 19, 2021, 3:26 PM IST |
Updated on: May 19, 2021, 6:17 PM IST
Updated on: May 19, 2021, 6:17 PM IST

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાહીના આકલન માટે બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી પહોંચ્યા હતા. ભાવનગર એરપોર્ટ ખાતેથી તેમણે સીધા જ મુખ્યપ્રધાન રૂપાણી, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે અસરગ્રસ્ત જિલ્લાઓ ગીર સોમનાથ, ભાવનગર તેમજ અમરેલીનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.
Loading...