વડાપ્રધાન મોદીએ વાવાઝોડાના અસરગ્રસ્ત જિલ્લાઓનું કર્યું હવાઈ નિરિક્ષણ, જૂઓ વીડિયો
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાહીના આકલન માટે બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી પહોંચ્યા હતા. ભાવનગર એરપોર્ટ ખાતેથી તેમણે સીધા જ મુખ્યપ્રધાન રૂપાણી, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે અસરગ્રસ્ત જિલ્લાઓ ગીર સોમનાથ, ભાવનગર તેમજ અમરેલીનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.
Last Updated : May 19, 2021, 6:17 PM IST