આતંક મચાવનાર કપીરાજ આખરે પૂરાયા પાંજરે...

By

Published : Oct 31, 2021, 9:54 PM IST

thumbnail

ખેડાનાં મહુધા તાલુકાનાં ચુણેલ ગામમાં કપીરાજે ધણાં સમયથી આતંક મચાવી ગ્રામજનોને હેરાન કરી મૂક્યા હતા. આ હુમલામાં 15 થી વધું લોકો ધાયલ થયાં હતાં. વન વિભાગને આ બાબતે જાણ થતાં કપીરાજને ભારે જહેમત બાદ પાંજરે પૂર્યો હતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.