દેવભૂમિ દ્વારકા જિલ્લાના હંજડાપર ગામે મન મૂકીને વરસ્યો મેઘો

By

Published : Sep 24, 2021, 7:16 PM IST

thumbnail

દેવભૂમિ દ્વારકા: સતત 2 દિવસથી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા હંજડાપર ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. તો બીજી તરફ સમગ્ર ગામ નદીમાં ફેરવાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ગામમાં ઠેરઠેર પાણી ભરાતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.