અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ અશ્વેત પ્રદર્શન વિશે શું મત ધરાવે છે?
અમેરિકામાં કોરોના માહામારી ફેલાયેલી છે. દેશમાં આ માહામારીની સાથે અશ્વેતનું ઉગ્ર પ્રદર્શન પણ થઈ રહ્યું છે. યુ.એસ. માં વિરોધ શરૂ થયો જ્યારે એક અશ્વેત વ્યક્તિ, જ્યોર્જ ફ્લૉયડની એક સફેદ મિનીયા પોલીસ અધિકારી દ્વારા માર માર્યા બાદ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થઇ હતી.ફ્લૉયડના મૃત્યુ પછી, અશ્વેત લોકોએ દેશમાં વિરોધ કર્યો. આ વિરોધને રોકવા માટે ઘણી જગ્યાએ સરકારે કર્ફ્યુ પણ લગાડલો પડ્યો હતો. આ સિવાય વિશ્વભરમાં અશ્વેતો પર થનારા અત્યાચારનો વિરોધ પ્રદર્શન પણ થયા હતા.આ વિષય પર ઇટીવી ઈન્ડિયાના મુખ્ય સંપાદક નિશાંત શર્માએ અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. અમેરિકામાં અભ્યાસ કરતા વૈભવ, અર્ચના, નેત્રા અને સહનાએ અશ્વેત પ્રદર્શન અંગે મુખ્ય સંપાદકને માહિતી આપી. જાણો તેમણે શું કહ્યું ...