વાપીમાં અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓએ કેવડા ત્રીજે કરી મહાદેવની પૂજા

By

Published : Sep 9, 2021, 5:21 PM IST

thumbnail

દેશભરમાં ભાદરવી ત્રીજના દિવસે કેવડા ત્રીજની ઉજવણી અને પૂજા કરવામાં આવે છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે ઉજવાતા આ વ્રત નિમિતે વાપીના સિદ્ધનાથ મહાદેવ ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી ભગવાન મહાદેવને કેવડાના પુષ્પ અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.