આર્થિક પેકેજ-2માં મજૂર, ખેડૂત અને ગરીબો માટે સરકારે કરેલી જાહેરાત અંગે આર્થિક નિષ્ણાત સાથે વિશેષ ચર્ચા

By

Published : May 14, 2020, 9:28 PM IST

thumbnail

ન્યૂઝડેસ્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજમાં દરેક સેકટરનું ધ્યાન રાખીને રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમને આજે બીજા ભાગમાં રજૂ કરેલા આર્થિક પેકેજમાં પ્રવાસી શ્રમિકો, શહેરી ગરીબો, અને નાના અને સીમાન્ત ખેડૂતો માટે જાહેરાતો કરી છે. આજની આ જાહેરાતો અંગે ઈટીવી ભારત સાથે ગુજરાતના જાણીતા આર્થિક નિષ્ણાત દિલીપ ગોહિલે ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.