અમારા બંધારણ નિર્માતાઓ પણ સમાન નાગરિક સંહિતાના પક્ષમાં હતા: ડૉ.આદિશ

By

Published : Nov 28, 2019, 10:58 AM IST

thumbnail

નવી દિલ્હી: ડૉ.આદિશ અગ્રવાલે જણાવ્યું કે, સંવિધાનમાં સંશોધનની જે પ્રક્રિયા છે, તે એટલી સરળ નથી કે કોઇ પણ સંશોધન સરળતાથી થઇ જાય. તેઓએ દેશમાં અત્યાર સુધીમાં થયેલા સંશોધનને લઇને કહ્યું કે, એક લોકતાંત્રિક દેશમાં અલગ-અલગ વિચારોના લોકો હોવા જરૂરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.