125 કિન્નરોએ મતદાન કરીને સમાજને આપ્યો સંદેશો

By

Published : Dec 5, 2022, 4:58 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

આણંદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનો (Second phase polling 2022) મતદાન યોજાઈ રહ્યું છે. તમામ રાજકીય પક્ષોના VIP મતદારો મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો (Voters in Petlad) ઉપયોગ કર્યો હતો. ત્યારે પેટલાદ વિધાનસભા ચૂંટણીની આજે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે આણંદ જિલ્લામાં સમાવેશ 113 પેટલાદ વિધાનસભા બેઠક પર ત્રીજી (Kinnar Samaj poll) જાતિના 125 કરતાં વધારે નાગરિકો દ્વારા ઉત્સાહ પૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું. સાથે જ અખડાના મહંત નાયક આરતી દેવી દ્વારા રાજ્યના તમામ નાગરિકોને લોકશાહીના અવસરની ઉજવણી કરવા અને મતાધિકારનો ઉપયોગ કરી યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરવાની અપીલ કરી હતી. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.