PM Kisan sanman nidhi: મહેસાણામાં 24 હજારથી વધુ ખેડૂતોએ eKYC કરાવ્યું

By

Published : Dec 31, 2022, 3:54 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

thumbnail

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) અંતર્ગત યોગ્ય લાભાર્થીઓ સુધી પૂરો લાભ પહોંચે તે માટે સરકાર દ્વારા લાભાર્થી ખેડૂતોને e-KYC માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી (24 thousand farmers have done eKYC for the scheme) હતી. શનિવારે e-KYC માટે અંતિમ દિવસ છે ત્યારે મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાથી લઈ ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અને સરકારી કચેરીના માધ્યમોથી e-KYC કામગીરી કરી આપવામાં આવતા 24 હજારથી વધુ ખેડૂતોએ e-KYC કરાવી દેતા 13માં હપ્તાના લાભાર્થી તરીકે નોંધાયા (24 thousand farmers have done eKYC for the scheme) છે. શનિવાર e-KYC માટે અંતિમ દિવસ હોઈ તંત્ર દ્વારા e-KYC માટે બાકી રહેતા તમામ ખેડૂતને e-KYCની પ્રક્રિયા કરવા અપીલ કરાઈ (Pradhan Mantri Kisan Samman Nidhi instalment) છે.

Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.