PM Kisan sanman nidhi: મહેસાણામાં 24 હજારથી વધુ ખેડૂતોએ eKYC કરાવ્યું
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) અંતર્ગત યોગ્ય લાભાર્થીઓ સુધી પૂરો લાભ પહોંચે તે માટે સરકાર દ્વારા લાભાર્થી ખેડૂતોને e-KYC માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી (24 thousand farmers have done eKYC for the scheme) હતી. શનિવારે e-KYC માટે અંતિમ દિવસ છે ત્યારે મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાથી લઈ ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અને સરકારી કચેરીના માધ્યમોથી e-KYC કામગીરી કરી આપવામાં આવતા 24 હજારથી વધુ ખેડૂતોએ e-KYC કરાવી દેતા 13માં હપ્તાના લાભાર્થી તરીકે નોંધાયા (24 thousand farmers have done eKYC for the scheme) છે. શનિવાર e-KYC માટે અંતિમ દિવસ હોઈ તંત્ર દ્વારા e-KYC માટે બાકી રહેતા તમામ ખેડૂતને e-KYCની પ્રક્રિયા કરવા અપીલ કરાઈ (Pradhan Mantri Kisan Samman Nidhi instalment) છે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST