મહારુદ્ર મંદિરમાં 11 શિવલિંગને સમુદ્ર કરાવે છે અભીષેક
દ્વારકા અંદાજે 5000 વર્ષ જુના આ 5000 year old Maharudra temple મહારુદ્ર મંદિરમાં 11 શિવલિંગો આવેલી છે. એટલું જ નહીં આ મહાદેવ મંદિરમાં હરરોજ સમુદ્ર નારાયણ ખુદ ભગવાન શિવને સ્નાન કરાવે છે તેમજ અભીષેક કરે છે. ભગવાન શિવના તેમજમાં ભગીરથી ગંગાના દર્શન કરવા Bhagir to Ganga and Maharudra temple મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો આ મંદિર કે જે અંદાજે 5000 વર્ષ પુરાણું પૌરાણિક મંદિર છે .જે સ્વયંભૂ પ્રગટ થયેલ હોય ત્યાં 11 શિવલિંગો આવેલી છે. આ મંદિર સમુદ્ર તટ કિનારે આવેલ હોવાથી ત્યાં કોઈ લોકો મહાદેવને અભિષેક કરે કે ન કરે પરંતુ સાગર નારાયણ ખુદ એમને હર રોજ પાણી થી મહાદેવને રુદ્રાભિષેક કરે છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST