ISROને સુરતીઓની અનોખી ભેટ, ચંદ્રયાન-2નું બનાવ્યું 3D મોડલ

author img

By

Published : Sep 5, 2019, 11:33 AM IST

સુરત: 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાંન 2 ચંદ્ર પર સ્થાપિત થશે. આ ઐતિહાસિક ઘટના હશે, પરંતુ સાથે એક ચંદ્રયાન-2 દિવસે ઇસરોના હેડકવાટર પર પહોંચશે. જીહા આ સાંભળીને તમને આશ્ચર્યા થશે પરંતુ વાત એકદમ સાચી છે. સુરતમાં STPL થ્રીડી પ્રિન્ટિંગ દ્વારા ચંદ્રયાન-2નું 3D મોડલ એટલે રેપ્લિકા બનાવવામાં આવી છે. જેને સાતમી સપ્ટેમ્બરના રોજ ઈસરોને સમર્પિત કરવામાં આવશે. સાથે આ રેપ્લિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપવામાં આવશે.

સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા STPL થ્રીડી પ્રિન્ટિંગ દ્વારા દેશમાં પ્રથમ વાર ચંદ્રયાન- 2 થ્રીડી મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. આ રેપ્લિકા જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો કારણ કે, જે રીતે ચંદ્રયાન-2 ચંદ્ર પર જવા માટે તૈયારી દર્શાવી તેંનુ પ્રથમ દૃશ્ય લોકો સામે આવ્યું હતું. એજ દૃશ્ય આ રેપ્લિકામાં બતાવવામાં આવ્યું છે. ઈસરોએ ચંદ્રયાન 2 નો આવિષ્કાર કરી દેશને ગૌરવિંત કર્યું છે. જેનો આભાર માનવા માટે આ ખાસ 3D મોડલ રેપ્લિકા ચંદ્રયાનનો તૈયાર કરવામાં આવ્યું છે. આ ખાસ લેમ્પ છે. જેને ઈસરોને સાતમી સપ્ટેમ્બરના રોજ જ્યારે ચંદ્રયાન ચંદ્ર પર સ્થાપિત થશે ત્યારે સમર્પિત કરવામાં આવશે સાથે આ 3D મોડલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપવામાં અપાશે.

સુરતવાસીઓએ તૈયાર કર્યું ખાસ ચંદ્રયાન 2નું 3D મોડલ

3D મોડલને બનાવવા માટે સાત દિવસનો સમય લાગે છે. સ્ક્રિપ્ટીંગથી લઈ ફાઈનલ પ્રોડક્શન સુધી સાત દિવસની પ્રોસિજર હોય છે, પરંતુ ઇસરો દ્વારા દેશના લોકોને ગૌરવાન્વિત કરનારી આ ઘટનાથી પ્રેરિત થઈ થ્રીડી પ્રિન્ટિંગ દ્વારા આ રેપ્લિકા માત્ર પાંચ દિવસમાં તૈયાર કરવામાં આવી છે. આમ તો ચંદ્રયાન-2 ને સાયન્ટિસ્ટોની ટીમ દ્વારા દિવસ રાતની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યું પરંતુ આ રેપ્લિકાને માત્ર ત્રણ લોકોએ પાંચ દિવસમાં તૈયાર કર્યું છે.

દેશ માટે સાતમી સપ્ટેમ્બર ઐતિહાસિક દિવસ રહેશે લોકો પોતપોતાની રીતે ઈસરોને અભિનંદન આપી રહ્યા છે. સુરત આ થ્રીડી મોડેલ દ્વારા અનોખી રીતે અભિવાદન કરશે.

Intro:સુરત : 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાંન 2 ચંદ્ર પર સ્થાપિત થશે આ ઐતિહાસિક ઘટના હશે પરંતુ સાથે એક ચંદ્રયાન-2 આજ દિવસે ઇસરોના હેડકવાટર પર પહોંચશે, જીહા આ સાંભળીને તમને આશ્ચર્યા થશે પરંતુ વાત એકદમ સાચી છે સુરતમાં STPL થ્રીડી પ્રિન્ટિંગ દ્વારા ચંદ્રયાન-2નુ 3D મોડલ એટલે રેપ્લિકા બનાવવામાં આવી છે જેને સાતમી સપ્ટેમ્બરના રોજ ઈસરોને સમર્પિત કરવામાં આવશે સાથે આ રેપ્લિકા પીએમ નરેન્દ્ર મોદીને પણ આપવામાં આવશે.

Body:સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા stpl થ્રીડી પ્રિન્ટિંગ દ્વારા દેશમાં પ્રથમ વાર ચંદ્રયાન- 2 થ્રીડી મોડેલ તૈયાર કરવામાં આવ્યુ છે આ રેપ્લિકા જોઈને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો કારણ કે જે રીતે ચંદ્રયાન-2 ચંદ્ર પર જવા માટે તૈયારી દર્શાવી તેનુ પ્રથમ દૃશ્ય લોકો સામે આવ્યુ હતુ એજ દૃશ્ય આ રેપ્લિકા માં બતાવવામાં આવ્યુ છે.ઈસરોએ ચંદ્રયાન 2 નો આવિષ્કાર કરી દેશને ગૌરવિંત કર્યું છે જેનો આભાર માનવા માટે આ ખાસ 3D મોડલ રેપ્લિકા ચંદ્રયાન નો તૈયાર કરવામાં આવ્યુ છે આ ખાસ લેમ્પ છે જેને ઈસરોને સાતમી સપ્ટેમ્બરના રોજ જ્યારે ચંદ્રયાન ચંદ્ર પર સ્થાપિત થશે ત્યારે સમર્પિત કરવામાં આવશે સાથે આ 3D મૉડલ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપવામા અપાશે.

3D મોડલને બનાવવા માટે સાત દિવસનો સમય લાગે છે . સ્ક્રિપ્ટીંગ થી લઈ ફાઈનલ પ્રોડક્શન સુધી સાત દિવસની પ્રોસિજર હોય છે પરંતુ ઇસરો દ્વારા દેશના લોકોને ગૌરવાન્વિત કરનારી આ ઘટનાથી પ્રેરિત થઈ થ્રીડી પ્રિન્ટિંગ દ્વારા આ રેપ્લિકા માત્ર પાંચ દિવસમાં તૈયાર કરવામાં આવી છે આમ તો ચંદ્રયાન-2 ને સાયન્ટિસ્ટો ની ટીમ દ્વારા દિવસ રાતની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યુ પરંતુ આ રેપ્લિકા ને માત્ર ત્રણ લોકોએ પાંચ દિવસમાં તૈયાર કર્યું છે.

Conclusion:દેશ માટે સાતમી સપ્ટેમ્બર એતિહાસિક દિવસ રહેશે લોકો પોતપોતાની રીતે ઈસરોને અભીનંદન આપી રહ્યા છે ત્યારે સુરત આ થ્રીડી મોડેલ દ્વારા અનોખી રીતે અભિવાદન કરશે.

બાઈટ :-હાર્દિક (STPL મેનેજર)
બાઈટ : કુંતેશ (STPL મેનેજર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.