સુરત: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સુરતના પીએફ કચેરી દ્વારા 4000 જેટલી કંપનીઓને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવી છે. જેમાંથી 2030 જેટલી કંપનીઓએ આ યોજનાનો લાભ લીધો છે. જેમાં કર્મચારીઓના ખાતામાં માર્ચ અને એપ્રિલના મળીને કુલ 3 કરોડ 96 લાખ જેટલી રકમ ખાતામાં જમા પણ કરી દેવામાં આવ્યા છે. તેમજ આ લાભ હવે કર્મચારીઓને જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધી મળશે.
સુરત: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સુરતના પીએફ કચેરી દ્વારા 4000 જેટલી કંપનીઓને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવી છે. જેમાંથી 2030 જેટલી કંપનીઓએ આ યોજનાનો લાભ લીધો છે. જેમાં કર્મચારીઓના ખાતામાં માર્ચ અને એપ્રિલના મળીને કુલ 3 કરોડ 96 લાખ જેટલી રકમ ખાતામાં જમા પણ કરી દેવામાં આવ્યા છે. તેમજ આ લાભ હવે કર્મચારીઓને જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધી મળશે.