સેલવાસ : સંઘપ્રદેશ સેલવાસમાં કોરોનાના કેસો રોજબરોજ વધતા જ જાય છે. બુધવારે વધુ 21 કેસ મળી આવ્યા છે, જેથી કુલ કેસનો આંકડો 338 થયો છે. પણ તંત્ર માટે રાહતના સમાચાર એ છે કે, સફળ સારવાર મેળવી 206 લોકો ઘરે પરત ફર્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 126 પર છે. અત્યાર સુધી કોરોનાના કારણે એકનું મૃત્યુ નોંધાયું છે.
સેલવાસ : સંઘપ્રદેશ સેલવાસમાં કોરોનાના કેસો રોજબરોજ વધતા જ જાય છે. બુધવારે વધુ 21 કેસ મળી આવ્યા છે, જેથી કુલ કેસનો આંકડો 338 થયો છે. પણ તંત્ર માટે રાહતના સમાચાર એ છે કે, સફળ સારવાર મેળવી 206 લોકો ઘરે પરત ફર્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 126 પર છે. અત્યાર સુધી કોરોનાના કારણે એકનું મૃત્યુ નોંધાયું છે.
TAGGED:
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી